બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Megha
Last Updated: 02:19 PM, 9 April 2024
શું તમે ક્યારેય એવું સાંભળ્યું છે કે સ્ત્રીઓ માતાના દરબારમાં નથી જઈ શકતી? આપણાં ભારતના છત્તીસગઢમાં એક આવું જ મંદિર આવેલું છે જ્યાં મહિલાઓને જવાની અને પૂજા કરવાની મનાઈ છે. એટલું જ નહીં અહીં મહિલાઓને પ્રસાદ ખાવાની પણ મંજૂરી નથી. સાથે જ આ મંદિરમાં માતાને શણગારણી વસ્તુઓ પણ ચડાવવામાં નથી આવતી.
છત્તીસગઢ તેની પ્રાકૃતિક સુંદરતા માટે તો પ્રખ્યાત છે જ, તેની સાથે જ આ રાજ્ય તેના પ્રાચીન મંદિરો માટે પણ જાણીતું છે. છત્તીસગઢમાં આવા અનેક મંદિરો છે જે લોકોને આશ્ચર્યચકિત કરી દે છે અને એ માટે જ લોકો દૂર-દૂરથી અહીં દર્શન કરવા આવે છે. આવું જ એક મંદિર છે નીરાઈ માતાનું મંદિર જે છત્તીસગઢના ગરિયાબંદથી 12 કિલોમીટર દૂર એક પહાડી પર આવેલું છે.
નીરાઈ માતાના મંદિરમાં સિંદૂર, શ્રૃંગાર, કુમકુમ કે ગુલાલ ચઢાવવામાં નથી આવતા, ફક્ત નારિયેળ અને અગરબત્તીથી પૂજા કરવામાં આવે છે. મા નીરાઈ ના ચમત્કારને કારણે જ અહીં દૂર-દૂરથી લોકો પોતાની મનોકામના પૂર્ણ કરવા આવે છે. એવું માનવામાં આવે છે કે ચૈત્રી નવરાત્રિ દરમિયાન અહીં જાતે જ કોઈ તેલ કે ઘી વગર જ્યોત પ્રગટે છે અને કહેવાય છે કે વૈજ્ઞાનિકો પણ આજ સુધી આ રહસ્ય ઉકેલી શક્યા નથી.
વધુ વાંચો: VIDEO: આ દેશની કુલ વસ્તી માત્ર 35 લોકોની છે, છતાં અહીં પોતાની કરન્સી, બેંક અને નેવી છે
ખાસ વાત એ છે કે ચૈત્ર નવરાત્રિ દરમિયાન માતાનો દરબાર વર્ષમાં એકવાર સવારે 4 થી 9 વાગ્યા સુધી માત્ર 5 કલાક માટે જ ખોલવામાં આવે છે, આ દરમિયાન અહીં ભક્તોની ભીડ જોવા મળે છે. લગભગ 200 વર્ષથી નિરાઈ માતાની પૂજા કરવામાં આવે છે અને મંદિરમાં માત્ર પુરુષો જ પૂજા વિધિ કરે છે અને મહિલાઓને મંદિરમાં પ્રવેશ સહિત પ્રસાદ ખાવાની પણ મનાઈ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા