બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Premal
Last Updated: 01:00 PM, 19 November 2022
ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવાય કે નહીં?
જ્યારે પણ ઘર બને છે ત્યારે વાસ્તુનુ વિશેષ ધ્યાન રાખવામાં આવે છે, જેનાથી આપણને લાભ થાય છે. જો ઘર બનાવતી વખતે વાસ્તુની બધી બાબતોનુ ધ્યાન રાખવામાં આવે તો તમે ક્યારેય પણ કોઈ પણ વસ્તુથી પરેશાન નહીં થાવ. પછી તે આર્થિક સ્થિતિ હોય અથવા મનને મળતી શાંતિ બધી વસ્તુઓ સામાન્ય ચાલે છે. ખરેખર, વાસ્તુ શાસ્ત્રમાં ઘરના સુશોભન વિશે ઘણા નિયમ જણાવવામાં આવ્યાં છે. જો તમે આ નિયમોનુ પાલન કરશો તો તમને જીવનમાં આગળ વધતા કોઈ નહીં રોકી શકે. ઘરમાં પણ સકારાત્કતા ફેલાય છે. જાણીતા જ્યોતિષ આચાર્ય પાસેથી જાણીએ કે વાસ્તુ મુજબ ઘરના ઈશાન ખૂણામાં સીડીઓ બનાવવી જોઈએ કે નહીં.
ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ
ઈશાન ખૂણો એટલેકે ઘરની ઉત્તર-પૂર્વ દિશા. વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરની ઉત્તર પૂર્વ દિશા એટલેકે ઈશાન ખૂણામાં ક્યારેય પણ સીડીઓનુ નિર્માણ ના કરવુ જોઈએ. ઘરના ઈશાન ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી અનેક પ્રકારની મુશ્કેલીઓનો સામનો કરવો પડી શકે છે. જેને પગલે તમારા બાળકોના વિકાસના માર્ગમાં અડચણો આવશે અને શિક્ષણ સંબંધિત મુશ્કેલીઓ તેને તંગ કરી શકે છે.
બાળકોને પડશે તકલીફ
બાળકોનુ અભ્યાસમાંથી મન હટી જશે. આ ખૂણામાં સીડીઓનુ નિર્માણ કરાવવાથી વેપારમાં નુકસાનની સાથે-સાથે સ્વાસ્થ્યમાં પણ ઘટાડો આવે છે તથા ઘરના માલિકની નાદારી થવાની સંભાવના પણ સતત રહે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ