મનમોહક શ્રુંગાર  / હર્ષોલ્લાસ સાથે દ્વારકામાં અખાત્રીજની ઉજવણી, દ્વારકાધીશને ચંદન લેપ અને પુષ્પનો કરાયો શણગાર

The captivating adornment of sandalwood to Lord Dwarkadhish at Dwarka

આજે અખાત્રીજના પવન અવસરે દ્વારકામાં ભગવાન દ્વારકાધીશને ચંદન લેપ અને પુષ્પનો શણગાર કરવામાં આવ્યો હતો જેનો મોટી સંખ્યામાં ભક્તોએ લાભ લીધો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ