બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Vishal Khamar
Last Updated: 04:41 PM, 22 April 2023
અમદાવાદમાં રખડતા શ્વાનનો આતંક યથાવત છે. ત્યારે શહેરનાં પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં હજુ પણ શ્વાનનો ત્રાસ જોવા મળી રહ્યો છે. જેમાં મણીનગર, ખોખરા, હાટકેશ્વર અને જશોદાનગરમાં રખડતા શ્વાન જોવા મળી રહ્યા છે. ત્યારે AMC ની રખડતા શ્વાનને પકડવાની કામગીરી માત્ર કાગળ પર જ જોવા મળી રહી છે. તો બીજી તરફ સ્થાનિકોએ રોષ ઠાલવતા કહ્યું છે કે રખડતા શ્વાનને કારણે અમારા બાળકો બહાર રમી શકતા નથી. તેમજ બહારથી આવતા લોકો પણ ડરનાં માર્યા અમારે ઘરે આવી શકતા નથી. તેમજ બાળકોની સાથે મોટા માણસો પણ શ્વાનથી ડરે છે. રખડતા શ્વાનને લઈ AMC દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ચાલુ મહિનામાં 2670 રખડતા શ્વાન પકડાયા છે. ત્યારે સૌથી મોટો પ્રશ્ન એ છે કે લોકોને રખડતા શ્વાનથી મુક્તિ ક્યારે મળશે તે એક મોટો સવાલ છે.
ચાલુ મહિના દરમિયાન 2600 થી વધુ શ્વાન પકડવામાં આવ્યા છેઃ મેયર કિરીટ પરમાર
અમદાવાદમાં રખડતા શ્વાનને લઈને મેયર કિરીટ પરમાર દ્વારા નિવેદન આપ્યું છે કે, ચાલુ માસે AMC દ્વારા 2600 થી વધારે શ્વાનોને પકડવામાં આવ્યા છે. ખસીકરણનું જે કામ છે તેને વધારે વેગ મળે તે રીતનું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રયત્ન છે. બે-ત્રણ દિવસ પહેલા મક્તમપુરામાં એક નાની બાળકીને ત્યાંના શ્વાન દ્વારા કરડ્યું હતું. એને પણ ધ્યાન રાખી તાત્કાલીક AMC દ્વારા તે વિસ્તારમાંથી તેમજ આજુબાજુનાં વિસ્તારમાંથી કૂતરા પકડવાનું કામ ચાલુ છે. સાથે સાથે AMC દ્વારા વધારે શ્વાન પકડાય અને વધારે રસીકરણ થાય તે રીતનો પ્રયત્ન છે. પરંતું જીવદયા સંસ્થા દ્વારા અવાર નવાર પશુઓ માટે એ લોકો અવાર નવાર કોર્ટમાં જતા હોય છે. ત્યારે અમુક વખત અમારે કોર્ટનાં આદેશનો પણ અમલ કરવાનો હોય છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ