બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 10:42 AM, 19 August 2023
હજુ પણ TB બીમારીના પ્રત્યે લોકોમાં જાગૃતતાની કમી છે. આ વખતે વર્લ્ડ TB ડેની થીમ 'ઈનવેસ્ટ ટૂ એન્ડ TB, સેવ લાઈવ્સ' રાખવામાં આવી છે. જેનો મતલબ છે કે આપણે TBને દૂર કરવાનો છે અને જીવનને બચાવવાનું છે. આજના જ દિવસે 1982માં ડૉ. રોબર્ટ કોચે માઈક્રોબેક્ટીરિયલ ટ્યુબરક્યૂલોસિસ બેક્ટેરિયાની શોધ કરી હતી. TBની બીમારીનું કારણ આજ બેક્ટેરિયા છે.
ફેફસાંના ઉપરાંત કોઈ પણ અંગમાં થઈ શકે છે TB
ખાંસી કે છીંકના ઉપરાંત હવા દ્વારા TBના બેક્ટીરિયા શરીરમાં પ્રવેશ કરે છે. TBની બીમારીથી પીડિત વ્યક્તિને શ્વાસ કે છીંકથી નિકળતા બેક્ટેરીયા દ્વારા અન્ય લોકો પ્રભાવિત થઈ શકે છે. ફેફસાંના ઉપરાંત બ્રેઈન, યુટરસ, મોંઢુ, લિવર, કિડની કે ગળામાં પણ TBની બીમારી થઈ શકે છે. પરંતુ ફેફસાં ઉપરાંત અન્ય અંગોમાં પણ TBને એક્સ્ટ્રા પલ્મોનરી ટીબી કહેવાય છે અને ટીવીની બીમારી કોઈ પણ અંગમાં થઈ શકે છે.
બીમારીથી દૂર રહેવા માટે જાગરૂત હોવું જરૂરી છે. દર્દીઓને સમય સમય પર તપાસ કરવાની સલાહ આપવામાં આવે છે કારણ કે TBની યોગ્ય સમયે સારવાર કરવા પર બીમારી ગંભીર થઈ જાય છે. TBની ગંભીર સ્થિતિમાં દવા લેવા પર પણ કામ નથી કરતી.
છેલ્લા કેટલાક વર્ષોમાં TBના દર્દી 25-30 ટકા વધ્યા
એક રિપોર્ટ અનુસાર છેલ્લા થોડા વર્ષોમાં TBના દર્દીઓમાં લગભગ 25થી 30 ટકાની વૃદ્ધિ થઈ છે. તેના પાછળનું કારણ કોવિડ-19ના કારણે તપાસમાં થયેલું મોડુ હોઈ શકે છે. જોકે દિલ્હીની સૌથી મોટી કોવિડ હોસ્પિટલના મેડિકલ ડાયરેક્ટર ડૉ સુરેશ કુમાર જણાવે છે કે ગયા વર્ષે હોસ્પિટલમાં કુલ 766 ટીબીના દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 190 એવા દર્દીઓ હતા જેમને કોવિડની સાથે સાથે ટીબી પણ હતો અને બીમારીની સારવાર હોસ્પિટલમાં કરવામાં આવી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ