બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Smriti Irani's action against the scholarship scam ordered such an inquiry
Kishor
Last Updated: 08:15 PM, 19 August 2023
લઘુમતી મંત્રાલયમાં મસમોટું શિષ્યવૃત્તિ યોજનાનું કૌભાંડ સામે આવતા ખળભળાટ મચી ગયો છે. આ મામલે કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની એક્સનમાં આવ્યા છે અને તેમણે તાબડતોબ તપાસના આદેશ જારી કર્યા છે. શિષ્યવૃત્તિ યોજનામાં નકલી વિદ્યાર્થીઓના નામે 144 કરોડનો ધૂંબો મારી દેવામાં આવ્યો હોવાનું સામે આવતા તપાસના આદેશ છૂટયા છે. મંત્રાલય દ્વારા 34 રાજ્યોના 100 જિલ્લાઓમાં આંતરિક તપાસ હાથ ધરવામાં આવી છે.
830 સંસ્થાઓમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું !
દેશમાં સૌથી મોટા કહી શકાય તેવા લઘુમતી શિષ્યવૃત્તિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. જેને લઈને 21 રાજ્યોની 1572 સંસ્થાઓમાંથી 830 સંસ્થાઓ બોગસ હોવાનુ પણ પ્રાથમીક તપાસમાં સામે આવ્યું છે.આ સંસ્થાઓ ક્યાં તો અસ્તિત્વમાં નથી અથવા બિન-કાર્યકારી છે. મીડિયા અહેવાલ મુજબ લગભગ 53 ટકા નકલી ઉમેદવારો મળી આવતા સબંધિત વિભાગ ચોંકી ઉઠ્યો છે. એટલુ જ નહીં પ્રાથમિક દ્રષ્ટિએ છેલ્લા 5 વર્ષમાં આ બોગસ 830 સંસ્થાઓમાં 144.83 કરોડ રૂપિયાનું કૌભાંડ થયું હોવાનું પણ બહાર આવ્યું છે.
સીબીઆઈમાં ફરિયાદ
વધુમાં ઘણા રાજ્યોમાં નકલી લાભાર્થીઓ, નકલી સંસ્થાઓ અને નકલી નામો દ્વારા બનાવેલા બેંક ખાતાઓ સામે આવ્યા છે. જેને લઈને કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાની પણ અકળાયા છે. જેમણે સીબીઆઈ તપાસ અંગે માંગ કરી છે. લઘુમતી બાબતોના મંત્રાલય દ્વારા 10 જુલાઈના રોજ સીબીઆઈમાં તેની ફરિયાદ નોંધાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ