બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / skin care tips coconut oil usage for glowing skin

સ્કીન કેર ટિપ્સ / દિવસમાં બે વખત સ્કીન પર કરો નારિયેળ તેલથી મસાજ, તમારો ચહેરો ખીલી ઉઠશે

Arohi

Last Updated: 03:52 PM, 4 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

skin care tips: નારિયેળ તેલમાં એન્ટી બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સ્કીનમાં હાજર ગંદકીને દૂર કરે છે. ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી સ્કીન ડિટોક્સીફાઈ થાય છે. તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે.

ઉનાળામાં પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. સૂરજના યુવી કિરણોના વધારે સંપર્કમાં આવવાથી સ્કિન ડેમેજ થઈ શકે છે. આ સિઝનમાં હાઈડ્રેશનની સાથે સાથે સ્કીન મોઈસ્ચરાઈઝ કરવી પણ જરૂરી છે. 

એવામાં તમે સ્કીનમાં નારિયેળ તેલ લગાવી શકો છો. આ તેલમાં ઘણા એવા ગુણ હોય છે જે તમારી સ્કીનને કોમળ બનાવે છે. જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફેટી એસિડ અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે. 

તેનાથી સ્કીન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઓછી થાય છે. જો તમે દિવસમાં બે વખત સ્કીન પર નારિયેળ તેલથી મસાજ કરો છો તો તેનાથી સ્કીનમાં બ્લડ સર્કુલેશન પણ સારૂ રહેશે. જાણો નારિયેળ તેલના ફાયદા વિશે. 

સ્કીન કરશે ડિટોક્સીફાય 
તમને જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સ્કીનમાં હાજર અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી સ્કીન ડિટોક્સીફાઈ થાય છે. તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે. તેના ઉપરાંત આ સ્કીન પોર્સને પણ ટાઈટ કરે છે.

ડાઘ થશે ઓછા 
સ્કીન પર ડાઘ ધબ્બા ઓછા કરવા માટે સ્કીન પર કોકોનટ ઓયલ લગાવો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ સેલ ટર્નઓવરને પ્રોત્સાહન આપે છે. તેનાથી ખીલના નિશાનથી છુટકારો મળે છે. જો તમને વધારે નિશાન થઈ ગયા છે તો નારિયેળનું તેલ લગાવો. 

સ્કીન કરે છે મોઈશ્ચરાઈઝ 
નારિયેળના તેલમાં હાજર વિટામિન ઈ અને ફેટી એસિડ ગુણ તમારી સ્કીનને સારી રીતે મોઈસ્ચરાઈઝ કરે છે. તેમાં હાજર પોષક તત્વ ડ્રાય સ્કીનને સોફ્ટ કરે છે. તેનાથી સ્કીનને પોષણ મળે છે. 

વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ

સ્કીનને કરે છે પ્રોટેક્ટ
નારિયેળનું તેલ સ્કીન પર લગાવવાથી સ્કીન પર એક પ્રોટેક્ટિવ લેયર બની જાય છે. આ સ્કીનને યુવી કિરણોથી ડેમેજ થવાથી બચાવે છે. જો તમે પોતાની સ્કીનની ટેનિંગને ઓછી કરવા માંગો છો તો નિયમિત રીતે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ