બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / skin care tips coconut oil usage for glowing skin
Arohi
Last Updated: 03:52 PM, 4 April 2024
ઉનાળામાં પોતાની ત્વચાનું ખાસ ધ્યાન રાખવાની જરૂર હોય છે. સૂરજના યુવી કિરણોના વધારે સંપર્કમાં આવવાથી સ્કિન ડેમેજ થઈ શકે છે. આ સિઝનમાં હાઈડ્રેશનની સાથે સાથે સ્કીન મોઈસ્ચરાઈઝ કરવી પણ જરૂરી છે.
એવામાં તમે સ્કીનમાં નારિયેળ તેલ લગાવી શકો છો. આ તેલમાં ઘણા એવા ગુણ હોય છે જે તમારી સ્કીનને કોમળ બનાવે છે. જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટીઓક્સીડેન્ટ, ફેટી એસિડ અને વિટામિન ઈ ભરપૂર પ્રમાણમાં હોય છે.
તેનાથી સ્કીન સાથે જોડાયેલી મુશ્કેલીઓ ઓછી થાય છે. જો તમે દિવસમાં બે વખત સ્કીન પર નારિયેળ તેલથી મસાજ કરો છો તો તેનાથી સ્કીનમાં બ્લડ સર્કુલેશન પણ સારૂ રહેશે. જાણો નારિયેળ તેલના ફાયદા વિશે.
સ્કીન કરશે ડિટોક્સીફાય
તમને જણાવી દઈએ કે નારિયેળ તેલમાં એન્ટી-બેક્ટેરિયલ ગુણ હોય છે. આ સ્કીનમાં હાજર અશુદ્ધિઓને દૂર કરે છે. ચહેરા પર નારિયેળ તેલનો ઉપયોગ કરવાથી સ્કીન ડિટોક્સીફાઈ થાય છે. તેનાથી ત્વચાને પોષણ પણ મળે છે. તેના ઉપરાંત આ સ્કીન પોર્સને પણ ટાઈટ કરે છે.
ડાઘ થશે ઓછા
સ્કીન પર ડાઘ ધબ્બા ઓછા કરવા માટે સ્કીન પર કોકોનટ ઓયલ લગાવો. તેમાં એન્ટી-ઓક્સીડેન્ટ સેલ ટર્નઓવરને પ્રોત્સાહન આપે છે. તેનાથી ખીલના નિશાનથી છુટકારો મળે છે. જો તમને વધારે નિશાન થઈ ગયા છે તો નારિયેળનું તેલ લગાવો.
સ્કીન કરે છે મોઈશ્ચરાઈઝ
નારિયેળના તેલમાં હાજર વિટામિન ઈ અને ફેટી એસિડ ગુણ તમારી સ્કીનને સારી રીતે મોઈસ્ચરાઈઝ કરે છે. તેમાં હાજર પોષક તત્વ ડ્રાય સ્કીનને સોફ્ટ કરે છે. તેનાથી સ્કીનને પોષણ મળે છે.
વધુ વાંચો: સવારમાં જાગ્યાની 35 મિનિટ બાદ રોજ અવશ્ય કરો આ 2 કામ, આખી બોડી સિસ્ટમ થઇ જશે ડિટોક્સ
સ્કીનને કરે છે પ્રોટેક્ટ
નારિયેળનું તેલ સ્કીન પર લગાવવાથી સ્કીન પર એક પ્રોટેક્ટિવ લેયર બની જાય છે. આ સ્કીનને યુવી કિરણોથી ડેમેજ થવાથી બચાવે છે. જો તમે પોતાની સ્કીનની ટેનિંગને ઓછી કરવા માંગો છો તો નિયમિત રીતે ચહેરા પર નારિયેળ તેલ લગાવી શકો છો.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા