બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / shardiya navratri 2023 before akhand jyoti in navratri know its rules

navratri 2023 / શું તમે પણ નોરતામાં કરવાના છો અખંડ દીવો? તો ખાસ જાણી લેજો આ નિયમો, નહીંતર નહીં મળે આશીર્વાદ

Manisha Jogi

Last Updated: 03:34 PM, 13 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે, જે ક્યારેય પણ બુઝાવી ના જોઈએ. અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા તેના નિયમો વિશે જાણી લેવું જોઈએ.

  • રવિવારથી માઁ દુર્ગાના પવિત્ર તહેવાર નવરાત્રીની શરૂઆત
  • નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે
  • અખંડ જ્યોતિ પ્રગટાવતા સમયે કઈ બાબતોનું ધ્યાન રાખવું

15 ઓક્ટોબર, રવિવારથી માઁ દુર્ગાના પવિત્ર તહેવાર નવરાત્રીની શરૂઆત થઈ રહી છે. નવરાત્રીના પ્રથમ દિવસે અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે, જે ક્યારેય પણ બુઝાવી ના જોઈએ. અખંડ જ્યોત પ્રગટાવતા પહેલા તેના નિયમો વિશે જાણી લેવું જોઈએ. શાસ્ત્રો અને પુરાણો અનુસાર અખંડ જ્યોતિના શું નિયમો છે, તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. 

અખંડ જ્યોતિ માટેના નિયમ
પિત્તળનો દીવો-
અખંડ જ્યોતિ હંમેશા પિત્તળના દીવા પર જ પ્રગટાવવી જોઈએ. 

દીવો બુઝાય નહીં તેનું ધ્યાન રાખવું- અખંડ જ્યોતિ હંમેશા પ્રગટેલ રહે અને બુઝાઈ ના જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવું.

સરસિયાનું તેલ- અખંડ જ્યોતિ સરસિયાનું તેલ અથવા ઘીથી પ્રગટાવી શકો છો. 

પટરે પર રાખવી- અખંડ જ્યોતિ હંમંસે પટરે પર રાખવી જોઈએ, જમીન પર ના રાખવી જોઈએ. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ