બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / Shani Vakri 2023 Saturn Retrograde Positive Impact on Zodiac Signs

Shani Vakri 2023 / આ રાશિઓ પર ટૂંક સમયમાં શનિ થશે મહેરબાન, સોનાની જેમ ચમકી ઉઠશે કિસ્મ, પૈસાથી ભરાઈ જશે તિજોરી

Arohi

Last Updated: 02:58 PM, 13 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Saturn Retrograde Positive Impact on Zodiac Signs: વૈદિક જ્યોતિષ અનુસાર, શનિદેવને કર્મ ફળદાતા અને ન્યાયના દેવતા ગણાવવામાં આવ્યા છે. શનિદેવ પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે અને 17 જૂનથી આ રાશિમાં વક્રી થવા જઈ રહ્યા છે.

  • 17 જૂનથી શનિદેવ થવા જઈ રહ્યા છે વક્રી 
  • ત્રણ રાશિઓ પર મહેરબાન રહેશે શનિદેવ 
  • પોતાની રાશિ કુંભમાં બિરાજમાન છે શનિદેવ 

17 જૂનથી શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે. પોતાની રાશિ કુંભમાં શનિ વક્રી થવા પર તેની શુભ અને અશુભ અસર જોવા મળશે. પરંતુ 3 રાશિઓ એવી છે જેના પર આ સમય શનિ મહેરબાન રહેશે. તો આવો જાણીએ આ ભાગ્યશાળી રાશીઓ કઈ છે. 

સિંહ 
શનિ વક્રી થઈને સિંહ રાશિના જાતકોને શુભ ફળ આપશે. તમારા રોકાયેલા કામ પુરા થઈ જશે. તમને આકસ્મિત ધનલાભ થઈ શકે છે. શનિદેવની કૃપાથી ધન-સંપત્તિમાં વૃદ્ધિ થશે અને આવકના નવા અવસર પ્રાપ્ત થશે. 

ધન 
ધન રાશિના જાતકો માટે શનિનું વક્રી થવું શુભ માનવામાં આવે છે. તમને તમારા મહેનતના ફળની પ્રાપ્તિ થશે. મિત્રો અને પરિવારની સાથે સારો સમય પસાર થશે. વ્યાપાર અને કાર્યક્ષેત્રમાં સફળતા મળશે. 

મકર 
મકર રાશિના જાતકો માટે શનિની ઉલ્ટી ચાર ફળદાયી સાબિત થશે. આ સમયે તમે બચત કરી શકશો. પારિવારિક સુખ-સમૃદ્ધિમાં વધારો થશે. તમે સંપત્તિ ખરીદવા માંગો છો તો આ સમયે સારો છે. તમે રોકાણ કરી શકો છો. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ