બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Arohi
Last Updated: 11:35 AM, 14 June 2023
શનિદેવની કૃપા જીવન બદલી નાખે છે. શનિ રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. 17 જૂન 2023 શવિવારે અષાઢ મહિનાની અમાસ છે. શનિવારે આવનાર અમાસને શનિ અમાસ કહેવામાં આવે છે. અમાસનો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખાસ હોય છે. આ શનિ અમાસે કરવામાં આવેલા ઉપાય, શનિનું દાન શનિદેવની ખાસ કૃપા અપાવે છે.
આ વર્ષે તો શનિ અમાસના દિવસે શનિ ગ્રહ વધુ એક અદ્ભૂત સંયોગ બનાવી રહ્યો છે. 30 વર્ષ બાદ શનિ સ્વરાશિ કુંભમાં છે અને 17 જૂન, શનિ અમાસના દિવસે જ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. શનિ અમાસથી શનિની વક્રી ચાલ દરેક 12 રાશિના લોકોના જીવન પર અસર કરશે.
આ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિ અમાસ
શનિ અમાસના દિવસે શનિની ચાલમાં ફેરફાર શનિ દેવને પ્રસન્ન કરવાનો ખાસ મોકો છે. 17 જૂન, શનિવારે શનિ દેવને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ.
ખાસ કરીને જે જાતકો પર શનિની સાડાસાતી, ઢૈય્યા કે શનિની મહાદશા ચાલી રહી હોય તે લોકોને આ શનિ અમાસ પર શનિનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ.
શનિની સાડેસાતી-ઢૈય્યાથી બચવાના ઉપાય
જે લોકો શનિની સાડેસાતી-ઢૈય્યાના કારણે આર્થિક, શારીરિક-માનસિક કષ્ટ વેઠી રહ્યા છે તેમને શનિ અમાસના દિવસે શનિના બીજ મંત્ર 'ऊँ शन्नो देवी रभिष्टय आपो भवन्तु पीतये, शं योरभिस्रवन्तु न: .. शं नम:..'નો જાપ કરવો જોઈએ. સાથે જ શનિ અમાસના દિવસે વ્રત કરવું જોઈએ અને ગળી વસ્તુ ખાઈને વ્રત ખોલવું જોઈએ.
શનિ અમાસના દિવસે કાળા તલ, કાળી અડદ દાળ, કાળા કપડા, કાળા જૂતાને દાન કરો. પરંતુ ધ્યાન રાખો તે દાનમાં આપવામાં આવતી આ વસ્તુ એક દિવસ પહેલા જ ખરીદીને મુકી દો.
શનિ વક્રીની રાશિઓ પર અસર
17 જૂનથી વક્રી થઈ રહેલા શનિ 4 નંબર સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિની વક્રી ચાલની શુભ અસર મેષ, વૃષભ, મિથુન અને કુંભ રાશિ વાળા પર પડશે. ત્યાં જ કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે શનિની વક્રી ચાલ કષ્ટ આપનાર બની શકે છે. બાકી રાશિઓ પર શનિની ઉલ્ટી ચાલની અસર સામાન્ય રહેશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ