બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / shani dev vakri on shani amas 2023 do these shani remedies

Shani Vakri 2023 / અમાસના દિવસે વર્ષો બાદ શનિ બનાવી રહ્યા છે આવો અદભૂત સંયોગ! જુઓ કઈ કઈ રાશિના જાતકો પર પડશે અસર

Arohi

Last Updated: 11:35 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Shani Vakri 2023: અષાઢ મહિનાની અમાસ પર શનિ અદ્ભૂત સંયોગ બનાવી રહ્યો છે. શનિવાર પર અમાસ આવે છે સાથે જ શનિનું કુંભમાં વક્રી થવું દરેક લોકોના જીવનમાં મોટો ફેરફાર લાવશે.

  • શનિવાર પર બની રહ્યો ખાસ સંયોગ 
  • શનિ થશે કુંભ રાશિમાં વક્રી
  • જુઓ કઈ કઈ રાશિના જાતકો પર પડશે અસર

શનિદેવની કૃપા જીવન બદલી નાખે છે. શનિ રાજાને રંક અને રંકને રાજા બનાવી દે છે. 17 જૂન 2023 શવિવારે અષાઢ મહિનાની અમાસ છે. શનિવારે આવનાર અમાસને શનિ અમાસ કહેવામાં આવે છે. અમાસનો દિવસ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ખાસ હોય છે. આ શનિ અમાસે કરવામાં આવેલા ઉપાય, શનિનું દાન શનિદેવની ખાસ કૃપા અપાવે છે. 

આ વર્ષે તો શનિ અમાસના દિવસે શનિ ગ્રહ વધુ એક અદ્ભૂત સંયોગ બનાવી રહ્યો છે. 30 વર્ષ બાદ શનિ સ્વરાશિ કુંભમાં છે અને 17 જૂન, શનિ અમાસના દિવસે જ શનિ વક્રી થવા જઈ રહ્યો છે. શનિ અમાસથી શનિની વક્રી ચાલ દરેક 12 રાશિના લોકોના જીવન પર અસર કરશે. 

આ લોકો માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે શનિ અમાસ 
શનિ અમાસના દિવસે શનિની ચાલમાં ફેરફાર શનિ દેવને પ્રસન્ન કરવાનો ખાસ મોકો છે. 17 જૂન, શનિવારે શનિ દેવને પ્રસન્ન કરવા માટે અમુક ઉપાય જરૂર કરવા જોઈએ. 

ખાસ કરીને જે જાતકો પર શનિની સાડાસાતી, ઢૈય્યા કે શનિની મહાદશા ચાલી રહી હોય તે લોકોને આ શનિ અમાસ પર શનિનો ઉપાય જરૂર કરી લેવો જોઈએ. 

શનિની સાડેસાતી-ઢૈય્યાથી બચવાના ઉપાય 
જે લોકો શનિની સાડેસાતી-ઢૈય્યાના કારણે આર્થિક, શારીરિક-માનસિક કષ્ટ વેઠી રહ્યા છે તેમને શનિ અમાસના દિવસે શનિના બીજ મંત્ર 'ऊँ शन्नो देवी रभिष्टय आपो भवन्तु पीतये, शं योरभिस्रवन्तु न: .. शं नम:..'નો જાપ કરવો જોઈએ. સાથે જ શનિ અમાસના દિવસે વ્રત કરવું જોઈએ અને ગળી વસ્તુ ખાઈને વ્રત ખોલવું જોઈએ. 

શનિ અમાસના દિવસે કાળા તલ, કાળી અડદ દાળ, કાળા કપડા, કાળા જૂતાને દાન કરો. પરંતુ ધ્યાન રાખો તે દાનમાં આપવામાં આવતી આ વસ્તુ એક દિવસ પહેલા જ ખરીદીને મુકી દો. 

શનિ વક્રીની રાશિઓ પર અસર 
17 જૂનથી વક્રી થઈ રહેલા શનિ 4 નંબર સુધી ઉલ્ટી ચાલ ચાલશે. શનિની વક્રી ચાલની શુભ અસર મેષ, વૃષભ, મિથુન અને કુંભ રાશિ વાળા પર પડશે. ત્યાં જ કર્ક, સિંહ, વૃશ્ચિક અને મીન રાશિના લોકો માટે શનિની વક્રી ચાલ કષ્ટ આપનાર બની શકે છે. બાકી રાશિઓ પર શનિની ઉલ્ટી ચાલની અસર સામાન્ય રહેશે. 

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ