બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / બોલિવૂડ / 'Save me, I don't want to die' were Satish Kaushik's last words before dying, manager reveals about final moments

દુઃખદ / 'મને બચાવી લે, હું મરવા નથી માંગતો ' મૃત્યુ પહેલા આ હતા સતીશ કૌશિકના છેલ્લા શબ્દો, મેનેજરે અંતિમ ક્ષણો વિશે કર્યો ખુલાસો

Megha

Last Updated: 11:31 AM, 12 March 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

8 માર્ચે સવારે 2.30 વાગ્યે અભિનેતાનું અવસાન થયું હતું. પણ તે રાત્રે અને તેની અંતિમ ક્ષણોમાં શું થયું તે વાતનો ખુલાસો તેના મેનેજર સંતોષ રાયે કર્યો છે.

  • સતીશ કૌશિકના મેનેજરે કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા 
  • સતીશે કહ્યું તેઓ મરવા નથી માંગતા 
  • મને લાગે છે કે હું બચીશ નહીં 

અભિનેતા અને દિગ્દર્શક સતીશ કૌશિકનું બુધવારે રાત્રે નિધન થયું હતું. તેમણે 66 વર્ષની વયે અંતિમ શ્વાસ લીધા હતા. જ્યાં એક તરફ દેશના જાણીતા ફિલ્મ અભિનેતા સતીશ કૌશિકના આકસ્મિક મૃત્યુથી સૌ કોઈ ચોંકી ગયા છે તો એવામાં સતીશની છેલ્લી ક્ષણોમાં એમની સાથે રહેલ એમના મેનેજર સંતોષ રાયે ઘણી વાતોના ખુલાસા કર્યા છે. 

સતીશ કૌશિકના મેનેજરે કર્યા ઘણા ચોંકાવનારા ખુલાસા 
સતીશ કૌશિકનું પોસ્ટમોર્ટમ કરી લેવામાં આવ્યું છે જેમાં તેમના મૃત્યુનું કારણ હાર્ટ એટેક જણાવવામાં આવી રહ્યું છે. જો કે હજુ પણ પોલીસ તેના બ્લડ સેમ્પલના રિપોર્ટની રાહ જોઈ રહી છે કે કદાચ તેમાંથી કંઈક બહાર આવે. છેલ્લી ક્ષણે તેની સાથે રહેલા અભિનેતાના મેનેજર સંતોષ રાયના કહેવા પ્રમાણે રાત્રે ડિનર પછી સતીશને ન તો કોઈ પરેશાની આવી કે ન તો તેને કોઈ એસિડિટીની ફરિયાદ કરી. નોંધનીય છે કે 8 માર્ચે સવારે 2.30 વાગ્યે અભિનેતાનું અવસાન થયું હતું. પણ તે રાત્રે અને તેની અંતિમ ક્ષણોમાં શું થયું તે વાતનો ખુલાસો તેના મેનેજર સંતોષ રાયે કર્યો છે. 

સતીશે કહ્યું તેઓ મરવા નથી માંગતા 
રાત્રે 8:30 વાગે સતીશે ડિનર લીધું હતું. અમે 9મી માર્ચે સવારે 8:50 વાગ્યે મુંબઈ જવાના હતા. એટલે એમને મને વહેલા સુઈ જવા માટે કહ્યું. આ પછી તેણે મને 11 વાગે ફોન કરીને wifiનો પાસવર્ડ સેટકરવા કહ્યું કારણ કે તેને કાગજ 2 ફિલ્મ પર કમ કરવું હતું. સતીશજીએ મને ફરી 12:05વાગ્યે જોરથી મારું નામ લીધું. હું દોડીને ગયો અને તેને પૂછ્યું કે સર શું થયું? મને ફોન કેમ ન કર્યો  ત્યારે એમને કહ્યું કે મને શ્વાસ લેવામાં તકલીફ થઈ રહી છે. મને ડૉક્ટર પાસે લઈ જાઓ. આ પછી અમે કારમાં બેસી ગયા.

મને લાગે છે કે હું બચીશ નહીં
અમે કારમાં બેસીને થોડે આગળ ગયા, ત્યારે જ તેને છાતીમાં સખત દુખાવો થવા લાગ્યો. પછી એમને મારા ખભા પર માથું મૂકીને કહ્યું, 'સંતોષ હું મરવા નથી માંગતો, મને બચાવી લે' અમે આઠ મિનિટમાં હોસ્પિટલ પંહોચી ગયા અને અમે ગેટની અંદર પંહોચ્યાં ત્યારે તેઓ બેહોશ થઈ ગયા હતા પણ તે પહેલા એમને મને પકડીને કહ્યું – મારે વંશિકા માટે જીવવું છે. મને લાગે છે કે હું બચીશ નહીં. શશી અને વંશિકાનું ધ્યાન રાખજે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ