બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ધર્મ / number 3 in numerology in mulank 3 career luck intelligence

અંક ભવિષ્ય / અત્યંત બુદ્ધિમાન હોય છે આ તારીખે પેદા થયેલા લોકો, ગરીબીમાં પેદા થઈને બને છે અમીર, જુઓ તમારી બર્થડેટ છે કે નહીં

Manisha Jogi

Last Updated: 05:46 PM, 1 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મૂળાંક 3ના સ્વામી ગુરુ છે અને ગુરુ સુખ, સમૃદ્ધિ તથા વિવાહના દાતા છે. આ કારણોસર મૂળાંક 3ના જાતકો પર દેવગુરુ ગુરુની વિશેષ કૃપા રહે છે.

  • અંક શાસ્ત્ર પરથી જીવન વિશે જાણી શકાય
  • મૂળાંક 3ના સ્વામી ગુરુ છે
  • આવો જાણીએ મૂળાંક 3ના લોકોનું જીવન કેવું હોય છે

 અંક ભવિષ્યની મદદથી જન્મતારીખના આધાર પર પર્સનાલિટી, ભવિષ્ય, આર્થિક પરિસ્થિતિ વિશે જાણી શકાય છે. અંક શાસ્ત્રમાં 1થી 9 મૂળાંક હોય છે. તમામ મૂળાંકની ખાસ વિશેષતા હોય છે, જેની મદદથી જીવન વિશે જાણી શકાય છે. 3, 12, 21 અને 30 તારીખે જન્મેલ વ્યક્તિનો મૂળાંક 3 હોય છે. મૂળાંક 3ના સ્વામી ગુરુ છે અને ગુરુ સુખ, સમૃદ્ધિ તથા વિવાહના દાતા છે. આ કારણોસર મૂળાંક 3ના જાતકો પર દેવગુરુ ગુરુની વિશેષ કૃપા રહે છે. મૂળાંક 3ના લોકોનું જીવન કેવું હોય છે અને કઈ બાબતે લકી હોય છે, તે અંગે અહીંયા જાણકારી આપવામાં આવી છે. 

મૂળાંક 3 ધરાવતા લોકો કામમાં સફળતા મેળવે છે
અંક જ્યોતિષ અનુસાર મૂળાંક 3ના જાતકો તમામ કામમાં સફળતા મેળવે છે અને યોગ્ય નિર્ણય લે છે. બુદ્ધિમતાના આધાર પર તમામ વસ્તુ મેળવી શકે છે. ગુરુની કૃપાને કારણે ભાગ્ય પણ સાથ આપે છે. આ વ્યક્તિ આઝાદીપૂર્વક જીવન જીવવાનું પસંદ કરે છે અને કોઈપણ પ્રકારની દખલઅંદાજી પસંદ કરતા નથી. પોતાનું કામ જાતે કરવું જ ગમે છે. 

બુદ્ધિમાન અને સકારાત્મક વિચાર
મૂળાંક 3 ધરાવતા લોકો બુદ્ધિમાની હોય છે તથા સાહસી અને નીડર હોય છે. આ પ્રકારની વ્યક્તિ એકવાર કામ શરૂ કરે તો પૂર્ણ કરીને જ શાંત બેસે છે. મૂળાંક 3 ધરાવતા લોકો ખૂબ જ સકારાત્મક અને ધાર્મિક હોય છે. તેઓ હંમેશા સારું વિચારે છે અને આગળ વધે છે. આ વ્યક્તિઓ અન્ય લોકોની મદદ કરવા માટે હંમેશા તત્પર રહે છે. કોઈપણ વ્યક્તિને તકલીફમાં જોઈ શકતા નથી અને લોકોની ખુશી માટે કોઈપણ હદ સુધી જાય છે. 

ગરીબીમાં પેદા થવા છતાં અમીર બને છે
મૂળાંક 3 ધરાવતા લોકોની ખાસિયત છે કે, તેઓ ખૂબ જ ઝનૂની હોય છે. તેઓ એકવાર નક્કી કરી લે તો તે મુશ્કેલી દૂર કરીને જ રહે છે. ખૂબ જ કૌશલ્યવાન હોય છે. આ કારમોસર ગરીબ પરિવારમાં જન્મ લેવા છતાં ખૂબ જ પ્રગતિ કરે છે અને ધન સંપત્તિના માલિક બને છે. મૂળાંક 3ના જાતકો માટે 3, 6 અને 9 ખૂબ જ શુભ તારીખ છે. ઉપરાંત ગુરુવારનો દિવસ ખૂબ જ શુભ અને વિશેષ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ