બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / અમદાવાદ / Now Jignesh Mevani can be seen in this role in the Legislative Assembly, the debates in the Congress are quick
Vishal Khamar
Last Updated: 06:34 PM, 10 December 2022
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપની ભવ્ય જીત થવા પામી છે અને કોંગ્રેસની હાર થતા કોંગ્રેસ પક્ષમાં સોંપો પડી જવા પામ્યો હતો. ત્યારે ગુજરાત વિધાનસભમાં હાર બાદ વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે માટે કોંગ્રેસના નેતાઓ દ્વારા કાયદાકીય સલાહ લેવાનું શરૂ કર્યું છે. સંસદમાં જેવો નિયમ ગુજરાત વિધાનસભામાં ન હોવાનો દાવો પણ કરવામાં આવ્યો છે.
લીગલ ટીમની સલાહ લેવાનું શરૂ કર્યું
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં હાર મેળવ્યા બાદ કોંગ્રેસ પાર્ટી હવે વિધાનસભામાં વિપક્ષના નેતા તરીકે કોની નિમણૂંક કરવી તે બાબતે સલાહ લેવાનું શરૂ કર્યું છે. રાજ્યસભા કે લોકસભા જેવો ગુજરાત વિધાનસભામાં નિયમ નથી. ત્યારે કોંગ્રેસ દ્વારા આ બાબતે લીગલ ટીમની સલાહ લેવાનું શરૂ કર્યું છે.
અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી
કોંગ્રેસ પક્ષ દ્વારા બીજી તરફ વિધાનસભામાં કોને વિપક્ષના નેતા તરીકે નિમણૂંક કરવી તે નામ પર મંથન કરવામાં આવી રહ્યું છે. જેમાં શૈલેષ પરમાર, ર્ડા.તુષાર ચૌધરી, જીગ્નેશ મેવાણીનું નામ હાલ ચર્ચામાં છે. કોંગ્રેસ હાઈકમાન્ડ જીગ્નેશ મેવાણીને વિપક્ષના નેતા બનાવવાના મૂડમાં છે. જ્યારે અર્જુન મોઢવાડિયાએ વિપક્ષના નેતા બનવાની ના પાડી દીધી છે. ત્યારે કોંગ્રેસમાં હવે વિપક્ષના નેતાનાં નામ પર વિચારણા ચાલી રહી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા