બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Never commit such mistakes during night train journey, otherwise be prepared to suffer the penalty
Megha
Last Updated: 03:37 PM, 14 August 2023
Indian Railways Rules and Regulations: દરરોજ મોટી સંખ્યામાં લોકો ભારતીય ટ્રેન દ્વારા મુસાફરી કરે છે. મુસાફરી લાંબી હોય કે ટૂંકી પણ જે આરામ ટ્રેનમાં અનુભવાય છે તે ભાગ્યે જ કોઈ બીજામાં મળે છે. ટ્રેનમાં જનરલથી લઈને એસી ક્લાસની સુવિધાઓ, કેટરિંગની સુવિધા, શૌચાલયની વ્યવસ્થા વગેરે રહે છે. જો તમે પણ ભારતીય ટ્રેનમાં મુસાફરી કરો છો, તો તમારા માટે રેલવેના કેટલાક આવા નિયમો વિશે જાણવું મહત્વપૂર્ણ છે અને જો તમે તેનું ઉલ્લંઘન કરો છો, તો તમને ભારે દંડ થઈ શકે છે.
આ નિયમો ખાસ કરીને રાત્રિના સમયે મુસાફરી કરતા મુસાફરોને લાગુ પડે છે. તો ચાલો જાણીએ આ નિયમો વિશે...
ટ્રેનમાં ન કરો આ ભૂલોઃ-
પહેલી ભૂલ
ટ્રેનમાં મુસાફરી કરતી વખતે આ વાતનું ધ્યાન રાખો કે રાત્રે મોબાઈલ પર મોટેથી વાત ન કરવી જોઈએ. આવું કરવા બદલ તમારી સામે કાર્યવાહી થઈ શકે છે. આ સિવાય રાત્રે લાઇટ ચાલુ ન રાખો, કારણ કે તેનાથી અન્ય મુસાફરોને સૂવામાં મુશ્કેલી પડી શકે છે.
બીજી ભૂલ
જો તમે ટ્રેનમાં મુસાફરી કરતાં હોય તો ધ્યાન રાખો કે રાતના સમયે ટ્રેનમાં મોબાઈલ, સ્પીકર વગેરેમાં જોરથી મ્યુઝિક ન સાંભળો. જો તમે આમ કરતા જોવા મળે તો તમને દંડ થઈ શકે છે. કારણ કે અન્ય મુસાફરોને સૂવામાં મુશ્કેલી પડે છે.
ત્રીજી ભૂલ
ઘણી વખત તમે એક કે બે મિત્રો સાથે કે ગ્રુપમાં ટ્રેનમાં મુસાફરી કરતા હશો? આવી સ્થિતિમાં તમારે ધ્યાન રાખવું પડશે કે તમે રાત્રે જોરથી વાત ન કરી શકો. આ એટલા માટે છે કારણ કે જો તેનાથી કોઈને પણ સમસ્યા થાય છે, તો તમારી વિરુદ્ધ યોગ્ય કાર્યવાહી થઈ શકે છે.
દંડ થઈ શકે છે
જો તમે આ બાબતોને અનુસરતા નથી અને જો કોઈ TTEને ફરિયાદ કરે છે, તો TTE તમને સમજાવે છે અને કરવાની ના કહે છે પરંતુ જો મુસાફર ન સમજે તો આરપીએફ અને જીઆરપી આવા મુસાફરોનું ચલણ કરી શકે છે અને કલમ 145 હેઠળ કાર્યવાહી પણ કરી શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ