બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / navneet rana not get relief from mumbai sessions court
Dhruv
Last Updated: 12:47 PM, 26 April 2022
મુંબઈમાં માતોશ્રીની બહાર હનુમાન ચાલીસાના પાઠ કરવાની જાહેરાત બાદ વિવાદમાં આવેલી અમરાવતીથી અપક્ષ સાંસદ નવનીત રાણા અને પતિ રવિ રાણાને સેશન્સ કોર્ટમાંથી રાહત નથી મળી. હવે તેઓની જામીન અરજી પર 29 એપ્રિલે સુનાવણી થશે, ત્યાં સુધી બંનેએ જેલમાં જ રહેવું પડશે. અપક્ષ સાંસદ નવનીત રાણા, તેમના પતિ અને ધારાસભ્ય રવિ રાણાને બોમ્બે હાઈકોર્ટમાંથી રાહત નથી મળી. ત્યાર બાદ તેઓએ મુંબઈ સેશન્સ કોર્ટમાં અરજી કરી હતી.
#UPDATE | Maharashtra: Mumbai Session Court has asked Special Public Prosecutor to file a reply on Navneet Rana & Ravi Rana's bail applications on 29th April. The court will hear the bail pleas of the Rana Couple on 29th April now.
— ANI (@ANI) April 26, 2022
સરકારી વકીલે રાણા દંપતિની જામીન અરજીનો વિરોધ કર્યો
આ પહેલાં નવનીત રાણા અને રવિ રાણાની જામીન અરજી પર મુંબઇની સેશન્સ કોર્ટમાં સુનાવણી દરમ્યાન સરકારી વકીલે રાણા દંપતિની જામીન અરજીનો વિરોધ કર્યો હતો. તેઓએ જણાવ્યું કે, નીચલી કોર્ટમાં હાલ જામીન અરજી પર કોઇ જ નિર્ણય નથી આવ્યો. એવામાં સેશન્સ કોર્ટમાં અરજી કેવી રીતે કરી શકીએ છીએ. રાણાના વકીલે તેઓની જામીન અરજી સાંભળવા માટે નજીકની તારીખ માંગી.
બંને નેતાઓ સામે રાજદ્રોહનો કેસ દાખલ છે
મહારાષ્ટ્રમાં હનુમાન ચાલીસાને લઈને રાજકારણ ગરમાયું છે. ત્યારે અપક્ષ સાંસદ નવનીત રાણા અને રવિ રાણાની ધરપકડ પર મહારાષ્ટ્રના ગૃહમંત્રી દિલીપ વાલસે પાટીલનું સ્પષ્ટીકરણ આવ્યું છે. તેઓએ કહ્યું કે, રાણા દંપતીની ધરપકડ હનુમાન ચાલીસાના પાઠ માટે નહીં પરંતુ રાજ્યની કાયદો અને વ્યવસ્થાને પડકારવા, ધાર્મિક સૌહાર્દને ખલેલ પહોંચાડવા તેમજ રમખાણો કરાવનારા નિવેદન માટે કરવામાં આવી હતી. કોર્ટે દંપતીને 6 મે સુધી ન્યાયિક કસ્ટડીમાં મોકલી દીધા છે. બંને વિરુદ્ધ દેશદ્રોહનો કેસ નોંધવામાં આવ્યો છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ