બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Kinjari
Last Updated: 01:28 PM, 12 August 2020
14 જુન 2020ના દિવસે સુશાંતે તેના મુંબઇ સ્થિત ઘરમાં આત્મહત્યા કરી હતી અને બાદમાં તે ડિપ્રેશનમાં હતો તેવું કહીને તેના કેસને રફે દફે કરી દેવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો. બાદમાં સુશાંતના પિતાએ રિયા ચક્રવર્તી વિરુદ્ધ ફરિયાદ નોંધાવીને બધાને શૉક કરી દીધા હતા.
ED દ્વારા હાલમાં જ રિયાની પૂછપરછ થઇ હતી અને ઇન્કટેક્સ વિભાગ અનુસાર રિયાની વાર્ષિક આવક 18 લાખ રૂપિયા હતી તો તેણે 34 લાખ રૂપિયાનું રોકાણ કેવી રીતે કર્યું, તેવા પ્રશ્નો પણ ઉઠી રહ્યાં છે. સાથે જ રિયાએ ખરીદેલા 2 ફ્લેટના ડોક્યુમેન્ટ વિશેની માહિતી પણ રિયા પાસે નથી એટલે શંકાની સોય રીયા પર છે.
મળતી માહીતી અનુસાર જ્યાં સુધી સુશાંતના ઘરે મુંબઇ પોલિસ પહોંચે તે પહેલા જ સુશાંતની લાશને નીચે ઉતારી લેવામાં આવી હતી. બિહારના DGP ગુપ્તેશ્વર પાંડેએ નિવેદન આપ્યું છે કે સમગ્ર દેશમાં મુંબઇ પોલિસની છબી ખરાબ થઇ રહી છે માટે તેમણે CBI તપાસનો વિરોધ ન કરવો જોઇએ પરંતુ સહયોગ આપવો જોઇએ.
તે સિવાય સુશાંતના ભાઇ નીરજ સિંહે સંજય રાઉતને નોટિસ મોકલી છે અને માફી માંગવા માટે કહ્યું છે, 48 કલાકમાં તેમણે માફી ન માંગી તો પોલિસ ફરિયાદ કરવાનું કહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ