બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / I.N.D.I.A. NBDA strongly criticized the boycott of 14 anchors by
Kishor
Last Updated: 12:33 AM, 15 September 2023
વિપક્ષી ગઠબંધન 'ઇન્ડિયાએ પક્ષોએ ગુરુવારે (14 સપ્ટેમ્બર) અમૂક ન્યૂઝ ચેનલોના એન્કરોના શોનો બહિષ્કાર કર્યો હતો. આ નિર્ણયની બ્રોડકાસ્ટ એન્ડ ડિજિટલ એસોસિએશન (NBDA) દ્વારા ટીકા કરાઈ છે. જે અંગે NBDA દ્વારા એક સતાવાર નિવેદન જારી કરાયું હતું. જેમાં જણાવાયા અનુસાર વિપક્ષના કેટલાક સભ્યો અમૂક પત્રકારો/એન્કરોના શો અને કાર્યક્રમો જોડાશે નહિ! ગઠબંધન દ્વારા લેવામાં આવેલાથી વ્યથિત હોવાનું અને નિણર્યએ ખતરનાક દાખલો બેસાડ્યો હોવાનું NBDA દ્વારા જણાવાયું છે.
લોકશાહીના સિદ્ધાંતો વિરુદ્ધ હોવાનો ઉલ્લેખ
NBDA દ્વારા નિવેદનમાં જણાવાયા અનુસાર વિપક્ષનો આ પ્રતિબંધ લોકશાહીની નીતિની વિરુદ્ધ છે અને મીડિયાની સ્વતંત્રતા જોખમમાં મુકાઈ શકે છે. NBDAએ વધુમાં કહ્યું કે પત્રકારો/એન્કરોનો બહિષ્કારનો નિણર્યસ કટોકટીના સમયગાળામાં દોરી જાય છે. જ્યારે પ્રેસને તાળા મારવામાં આવ્યા હતા અને સ્વતંત્ર દબાવવામાં આવી હતી. NBDA એ વિપક્ષી ગઠબંધનને આ નિર્ણય પાછો ખેંચવા વિનંતી કરી છે. કારણ કે આવો નિર્ણય મીડિયાની વાણી અને અભિવ્યક્તિની સ્વતંત્રતાને વિરૂધ છે.
કોંગ્રેસના મીડિયા વિભાગના વડા અને વિપક્ષી ગઠબંધનની મીડિયા કમિટીના સભ્ય પવન ખેડાએ કહ્યું હતું કે અમુક ટીવીમાં સાંજે નફરતની દુકાનો લગાવવામાં આવે છે. અમારો ઉદ્દેશ નફરત દૂર કરવાનો છે.પરંતુ અમે સમાજમાં નફરત ફેલાવા દઈશું નહિ!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ