બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Malay
Last Updated: 07:51 AM, 13 November 2022
ગુજરાત હાઇકોર્ટમાં રખડતા ઢોર મુદ્દે અરજી કરવામાં આવી હતી. જે બાદ ગત ઓગસ્ટ મહિનામાં ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટીને સર્વે કરવા માટે આદેશ આપવામાં આવ્યો હતો. આ સર્વે અનુસાર શહેરમાં આવેલી 97 જેટલી સિલ્વર ટ્રોલીઓના લોકેશન પર કચરાનો સ્પોટ હોવાના કારણે તે વિસ્તારમાં ગાય-ભેંસ જેવા પશુઓ વધુ ફરતા જોવા મળે છે.
કચરાના કારણે પશુઓ રોડ પર આવતા હોવાનુ તારણ
ગુજરાત સ્ટેટ લીગલ ઓથોરિટી દ્વારા આ સર્વેનો રિપોર્ટ રજૂ કરાયા બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા આ તમામ 97 જગ્યાએથી હવે સિલ્વર ટ્રોલીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરના પૂર્વ ઝોનમાં 13, ઉત્તર પશ્ચિમ ઝોનમાં 4, મધ્ય ઝોનમાં 10, પશ્ચિમ ઝોનમાં 15, ઉત્તર ઝોનમાં 28, દક્ષિણ ઝોનમાં 19, દક્ષિણ પશ્ચિમમાં 8 એમ કુલ મળીને 97 સિલ્વર ટ્રોલીઓને હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
ચાર સભ્યોની મોનિટરિંગ ટીમની રચના કરાઈ
આ ઉપરાંત ટ્રોલી હટાવ્યા બાદ લોકો કચરો ફેંકી ન જાય તે માટે સવારના 6થી રાતના 12 વાગ્યા સુધી સુપરવિઝનની વ્યવસ્થા ગોઠવવાનું પણ આયોજન કરાયું છે. આ 97 લોકેશન પર ઓબ્ઝર્વેશન માટે ચાર સભ્યોની મોનિટરિંગ ટીમની પણ રચના કરી દેવામાં આવી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ