બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / gadar 2 director anil sharma upset with ameesha patel attitude issues sunny deol

ગદર 2 / અમીષા પટેલ તો મોટા ઘરની છોકરી છે, એટ્ટિટ્યુડના કારણે થઈ હતી તું તું મેં મેં: ડાયરેક્ટરનો મોટો ખુલાસો

Manisha Jogi

Last Updated: 12:07 PM, 30 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મની સફળતાથી ડાયરેક્ટર અનિલ શર્મા ખૂબ જ ખુશ છે. અનિલ શર્માએ અમીષા પટેલના એટ્ટીટ્યુડ વિશે પણ જણાવ્યું છે.

  • ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી
  • ફિલ્મની સફળતાથી ડાયરેક્ટર અનિલ શર્મા ખૂબ જ ખુશ
  • ડાયરેક્ટરે અમીષા પટેલના એટ્ટીટ્યુડ વિશે પણ જણાવ્યું

સની દેઓલ અને અમીષા પટેલની ફિલ્મ ‘ગદર 2’એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી છે. ફિલ્મની સફળતાથી ડાયરેક્ટર અનિલ શર્મા ખૂબ જ ખુશ છે. મીડિયા રિપોર્ટ અનુસાર અનિલ શર્માએ એક ઈન્ટરવ્યૂમાં ફિલ્મ બાબતે અનેક વાતો શેર કરી છે. તેમણે અમીષા પટેલના એટ્ટીટ્યુડ વિશે પણ જણાવ્યું છે. 

અમીષા પટેલ બાબતે ડાયરેક્ટરનું નિવેદન
ફિલ્મ ‘ગદર 2’ના ડાયરેક્ટર અનિલ શર્માએ અમીષા પટેલ સાથે રિલેશન બાબતે જણાવ્યું છે કે, ‘મારો સંબંધ ક્યારેય કોઈ સાથે ખરાબ થતો નથી. થોડી તું તું મેં મેં થઈ હતી, પરંતુ તે સરખું થઈ ગયું. અમીષાજીનો નેચર આવો જ છે. ગદર દરમિયાન પણ આવું જ થયું હતું. તે મોટા ઘરની દીકરી છે. તેમના મિજાજ થોડા અલગ છે, પરંતુ દિલથી ખૂબ જ સારા છે. મોટા ઘરની દીકરી ક્યારેક ક્યારે અલગ અલગ અંદાજમાં આવી જાય છે. આપણે નાના ઘરના માણસ છીએ. અમે પ્રેમથી રહીએ છીએ. અમીષાજી પણ પ્રેમથી રહે છે, પરંતુ થોડો એટ્ટિટ્યુડ છે, એક અદા છે, ક્યારેક ટેઢા મેઢા થઈ જાય છે, પરંતુ માણસ સારા છે.’

ગદર માટે અમીષા પટેલની પસંદગી
આ ફિલ્મના ડાયરેક્ટર જણાવે છે કે, ‘ગદર દરમિયાન અમીષા પટેલ સારી અભિનેત્રી નહોતી, પરંતુ સકીનાના રોલમાં ફિટ થતી હતી, તેથી તેમની પસંદગી કરવામાં આવી. અમે તેમને સકીનાના રોલ માટે તૈયાર કર્યા અને પડદા પર તેમણે શાનદાર ભૂમિકા ભજવી.’ તમને જણાવી દઈએ કે, ફિલ્મ ‘ગદર 2’ વર્ષ 2001માં આવેલ ફિલ્મ ‘ગદર એક પ્રેમ કથા’ની સીક્વલ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ