બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 11:07 AM, 9 August 2023
Health Tips: પ્રેશર કુકરે લોકોના જીવનને ખૂબ જ સરળ બનાવી દીધુ છે,કારણ કે પ્રેશર કુકરમાં ભોજન ઝડપથી બની જાય છે. પરંતુ અમુક એવી વસ્તુ છે જે ક્યારેય પણ પ્રેશર કુકરમાં ના બનાવવી જોઇએ. તે સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે યોગ્ય માનવામાં આવતુ નથી.
પ્રેશર કુકરમાં ક્યારેય પણ ડીપ-ફૂડ્સના બનાવવુ જોઇએ, કારણ કે કુકરની ડિઝાઇન ડીપ-ફ્રાઇડ ફૂડ્સ બનાવવા માટે કરવામાં આવતુ નથી.
ફિજિશયન ડોક્ટરનું કહેવુ છે કે, ડીપ-ફ્રાઇડ ફૂડ્સ માટે પ્રેશર કુકરના ઉપયોગથી આગ લાગવાનો ખતરો ઉત્પન્ન થઇ શકે છે.
ઝડપથી બનનારી શાકભાજીને ક્યારેય પ્રેશર કુકરમાં ના બનાવવું જોઇએ. કારણ કે તે શાકભાજીમાં રહેલા પોષક તત્વોને હાનિ પહોંચે છે.
વટાણા, શતાવરી અને ચોળી જેવા શાક ઝડપથી બની જાય છે. તેને કૂકરમાં બનવાથી સ્વાદ અને પોષક તત્વો નાશ પામે છે.
દૂધ કે ક્રીમ (મલાઇ) જેવી ડેરી પ્રોડક્ટ્સને કુકરમાં બનાવવાથી સ્વાદ ખરાબ થઇ શકે છે. દૂધ કે ક્રીમ ફાટી શકે છે. જો તમે કુકરમાં દૂધ કે ક્રીમ સૂપ બનાવવાનો પ્રયત્ન કરો છો તો સંભવ છે કે મલાઇ ફાટી શકે છે.
કુકરમાં આખા ઇંડા બનાવવા ખતરનાક હોઇ શકે છે, કારણ કે કુકરમાં ઇંડા ફાટી શકે છે. તેનાથી કુકરમાં આગ લાગી શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ