બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Doctor gifted fake jewelry worth 5 crores in Gurdwara got three days of washing dishes Punishment
Arohi
Last Updated: 05:33 PM, 13 September 2022
પટના સાહિબમાં એક ભક્તે 5 કરોડ રૂપિયાની કિંમતીના હીરા, ઝવેરાત અને સોનાથી બનેલો સામાન ભેટ કર્યો હતો. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ગુરુદ્વારા સાહિબમાં રજૂ કરાયેલ 5 કરોડ રૂપિયાની જ્વેલરી નકલી છે. આ મામલામાં તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબના પંચ પ્યારોની એક બેઠક યોજાઈ હતી.
કરવામાં આવી કડક કાર્યવાહી
જેમાં હાલના જત્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર-એ-મસ્કીનને તનખઈયા જાહેર કરવામાં આવ્યા હતા. જ્યારે પંજાબના કરતારપુરના રહેવાસી ડૉ. ગુરવિંદર સિંહ સામરાને ઈનકાર કર્યા બાદ પણ મીડિયામાં નિવેદન આપવા અને તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબની ગરિમાને ઠેસ પહોંચાડવા પર પંચ પ્યારોંએ કડક કાર્યવાહી કરી છે.
નકલી ભેંટ મામલામાં આપ્યો હુકમ
આ કાર્યવાહીમાં ડૉક્ટર સમારાને એક અખંડ પાઠ, 1100નો કડાહ પ્રસાદ અને 3 દિવસ સુધી વાસણ અને જૂતા ઘરમાં સેવા કરવાનો હુકમ જાહેર કરવામાં આવ્યો છે. આ મામલામાં પોતાની વાત કહેવા માટે રવિવારે નિવર્તમાન જત્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર એ મસ્કીન અને દાનકર્તા પંજાબના કરતારપુર નિવાસી ડોક્ટર ગુરવિંદર સિંહ સામરાના મોટા પુત્ર હરમનદીપ સિંહ સામરાને કડક શ્રા હરમંદિર જી પહોંચે.
જણાવવામાં આવ્યું કે ખરાબ તબિયતના કારણે ડૉક્ટર સામરા તખ્ત શ્રી હરિમંદિર નહીં પહોંચી શકે. પંચ પ્યારોંના દાનકર્તા અને જત્થેદારથી મળેલા સાક્ષ્યોને લઈને લગભગ 8થી 9 કલાક સુધી મેરાથોન બેઠક કર્યા બાદ મોટી રાત્રે પોતાનો નિર્ણય સંભળાવ્યો હતો.
સોનાની શુદ્ધતા હતી ખૂબ જ ઓછી
ડૉ સામરાએ 1 જાન્યુઆરી 2022એ લગભગ 5 કરોડ મુલ્યના હીરા જવેરાતથી બનેલા સોનાના હાર, સોનાની કૃપાણ, સોનાથી બનેલો નાનો પલંગ અને કલગી ગુરૂદ્વારા સાહિબને ભેંટ કરી હતી. સિખ સંગતોને આ ભેંટ પર શક થયો હતો. જ્યાર બાદ ગુરૂદ્વારા પ્રબંધક કમિટીના વિરોધી ગુટ દ્વારા આ મામલામાં સવાલ ઉઠાવવામાં આવ્યા હતા.
આ સવાલોનો એવો અસર થયો કે તખ્ત શ્રી હરમંદિર પ્રબંધક કમિટીના તત્કાલીન અધ્યક્ષ સ્વર્ગીય અવતાર સિંહ હિતના નિર્દેશન પર આ સામાનોની તપાસ કરવામાં આવી. તપાસમાં જાણકારી મળી કે સોનાની શુદ્ધતા ખૂબ જ ઓછી છે.
લગાવ્યો આ આરોપ
મામલો સામે આવ્યા બાદ ડોક્ટર સામરાએ જત્થેદાર જ્ઞાની રંજીત સિંહ ગૌહર એ મસ્કીનની દેખ-રેખમાં સામાનના નિર્માણની વાત કરવાનો આરોપ લગાવ્યો. ડૉ સામરાના આરોપ બાદ જત્થેદારે તેમની વિરૂદ્ધ પ્રાથમિકી નોંધાઈ હતી.
પાંચ સદસ્યોની કમિટીનું ગઠન
એવામાં મામલાની તપસને લઈને 5 સદસ્યની કમિટી ગઠિત કરવામાં આવી. આ બેઠકમાં પૂર્વ નવી દિલ્હીમાં જત્થેદાર અને ડોક્ટર સામરા ઉપસ્થિત થયા. આ બાજુ તખ્ત શ્રી હરમંદિર જી પટના સાહિબના પંચ પ્યારોએ બન્નેને 10 સપ્ટેમ્બરે ઉપસ્થિત થવાનો હુક્મનામા જાહેર કર્યો હતો. જ્યાર બાદ બન્ને પક્ષોની ઉપસ્થિતિ થઈ. તે સમયે તબિયત બગડવાના કારણે ડોક્ટર સામરાની જગ્યા પર તેમના દિકરાએ હાજરી આપી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ