બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ધર્મ / do not give these 8 things as gift on new year otherwise goddess lakshmi will get angry
Manisha Jogi
Last Updated: 09:20 AM, 16 December 2023
થોડા દિવસ પછી નવા વર્ષ 2024ની શરૂઆત થશે. જો તમે તમારા જીવનસાથી અથવા મિત્રને ભેટ આપવાનું વિચારી રહ્યા છો, તો તમારે જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના નિયમોનું પાલન જરૂરથી કરવું જોઈએ, નહીંતર લક્ષ્મીમાતા નારાજ થઈ શકે છે. વાસ્તુ શાસ્ત્રના નિયમ અનુસાર તમારા પ્રિયજનને અયોગ્ય વસ્તુ આપવાથી તેની ખરાબ અસર થઈ શકે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ગિફ્ટ આપવાથી લક્ષ્મી માતા પ્રસન્ન થઈ શકે છે.
જૂતા, ચપ્પલ, ચાકૂ અને કાતર
નવા વર્ષે કોઈ પણ વ્યક્તિને જૂતા, ચપ્પલ, ચાકૂ અને કાતર પણ ભેટમાં ના આપવી જોઈએ. વાસ્તુશાસ્ત્રમાં તેને ગરીબીનું પ્રતિક માનવામાં આવે છે.
ઘડિયાળ અને રૂમાલ
નવા વર્ષે કોઈપણ વ્યક્તિને ઘડિયાળ અથવા રૂમાલ ગિફ્ટ કરવા ના આપવી જોઈએ. ઘડિયાળ અથવા રૂમાલ ગિફ્ટ આપવાથી નકારાત્મકતા વધે છે અને સંબંધોમાં ગેરસમજ ઊભી થાય છે. ઘડિયાળ ગિફ્ટ કરવાથી સારો સમય જતો રહે છે.
મની પ્લાન્ટ
ક્યારેય કોઈની પાસેથી મની પ્લાન્ટ માંગવો ના જોઈએ અને તેને ભેટ તરીકે પણ ના આપવો જોઈએ નહીં. મની પ્લાન્ટ ગિફ્ટમાં આપવાથી આર્થિક સંકટનો સામનો કરવો પડી શકે છે.
મૂર્તિ
નવા વર્ષ નિમિત્તે ભગવાનની મૂર્તિ ગિફ્ટ ના આપવી જોઈએ. આ પ્રકારે કરવાથી લક્ષ્મી માતા નારાજ થઈ શકે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ