બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Delhi deputy CM Manish Sisodia writes to PM Modi, raises questions on his education
Megha
Last Updated: 03:51 PM, 7 April 2023
જેલમાં રહેલા દિલ્હીના પૂર્વ નાયબ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાને જામીનને લઈને હાલ જ આંચકો લાગ્યો છે. જણાવી દઈએ કે દારૂ નીતિ કૌભાંડના આરોપી મનીષ સિસોદિયાએ હવે જેલની અંદરથી એક પત્ર લખ્યો છે.સિસોદિયાએ રાષ્ટ્રના નામ પર આ પત્ર લખ્યો છે,જો કે આમાં તેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર પણ નિશાન સાધ્યું છે. પત્રમાં એમને દાવો કર્યો છે કે છેલ્લા કેટલાક વર્ષોમાં દેશમાં 60,000 શાળાઓ બંધ કરવામાં આવી છે. આ પત્રમાં સિસોદિયાએ મુખ્યત્વે દેશમાં શિક્ષણને લઈને વાત કરી છે અને પત્રની ઉપર લખવામાં આવ્યું છે કે પર લખ્યું છે, 'તિહાર જેલમાંથી પ્રિય દેશવાસીઓને નામ મારો પત્ર'
60,000 સરકારી શાળાઓ બંધ છે, કેમ?
આ પત્રમાં પીએમ મોદી પર નિશાન સાધવા સિવાય મનીષ સિસોદિયાએ દેશના યુવાનોનો ઉલ્લેખ કરતા કહ્યું છે કે આજે દેશના યુવાનોમાં વિજ્ઞાન અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં કંઈક કરવાની ક્ષમતા છે. દેશભરમાં 60,000 સરકારી શાળાઓ બંધ છે, કેમ?સિસોદિયાએ લખ્યું કે દેશની વસ્તી વધી રહી છે, તેથી શાળાઓની સંખ્યા પણ વધારવી જોઈએ.
Jailed former Delhi deputy CM Manish Sisodia writes to PM Modi, raises questions on his education.
— ANI (@ANI) April 7, 2023
"For the progress of India, it is necessary to have an educated PM," Sisodia writes in his letter to the PM. pic.twitter.com/yV7peRjns3
તપાસ એજન્સીને નોટિસ જારી કરી
જણાવી દઈએ કે આ પહેલા ગુરુવારે દિલ્હી હાઈકોર્ટે એક્સાઈઝ પોલિસી કેસમાં આમ આદમી પાર્ટી (AAP) નેતા મનીષ સિસોદિયાની જામીન અરજી પર સેન્ટ્રલ બ્યુરો ઑફ ઈન્વેસ્ટિગેશન (CBI) પાસેથી જવાબ માંગ્યો હતો.જસ્ટિસ દિનેશ કુમાર શર્માએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી સિસોદિયાની અરજી પર તપાસ એજન્સીને નોટિસ જારી કરીને જવાબ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે.
સીબીઆઈએ 26 ફેબ્રુઆરીએ સિસોદિયાની ધરપકડ કરી હતી.દિલ્હીની એક ટ્રાયલ કોર્ટે 31 માર્ચે સિસોદિયાની જામીન અરજી ફગાવી દીધી હતી અને કહ્યું હતું કે તે આ કેસમાં ગુનાહિત ષડયંત્ર પાછળનો મુખ્ય સૂત્રધાર હોવાનું જણાયું હતું અને તેણે દિલ્હી સરકારમાં પોતાને અને તેના સહયોગીઓને આશરે રૂ. 90-100 કરોડની ઉચાપત કરી હતી. કોર્ટે મનીષ સિસોદિયાની કસ્ટડી 17 એપ્રિલ સુધી લંબાવી છે. છેલ્લા કેટલાક દિવસોથી દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ અને આમ આદમી પાર્ટીના ઘણા નેતાઓ પીએમ નરેન્દ્ર મોદી પર સતત પ્રહારો કરી રહ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ