બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Consumption of lentils will keep away from diseases ranging from heart to blood sugar
Kinjari
Last Updated: 10:59 AM, 5 November 2020
હ્રદયને રાખે સ્વસ્થ
ખાવામાં એકદમ હળવી ફૂલ હોવાથી મસુરની દાળ શરીરનો સારી રીતે વિકાસ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે. આવા સંજોગોમાં દિલ સંબંધિત રોગોનો ખતરો ઘટે છે.
મગજ માટે ફાયદાકારક
મસુર દાળનું સેવન કરવાથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે. આવા સંજોગોમાં મગજનો સારી રીતે વિકાસ થવાની સાથે તેની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઘટે છે.
વજન ઘટાડે
જે લોકોને વજન વધવાનુ ટેન્શન હોય આ ઉપરાંત જે વ્યક્તિ વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે આ દાળનુ સેવન અચૂક કરવુ જોઇએ. તેનાં સેવનથી ખાવાનું પચવામાં મદદ મળે છે. સાથે સાથે પેટ અને કમર પર જમા ચરબી પણ ઘટે છે.
કબજિયાતથી છુટકારો
હેવી કે જંક ફૂડ ખાવાથી કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ફાઇબરથી ભરપૂર મસુર દાળનાં સેવનથી કબજિયાતની પરેશાનીથી રાહત મળે છે. તે પાચનતંત્રને મજબૂત કરીને અપચો, એસિડીટી, પેટ દર્દ મટાડે છે.
બ્લડ શુગર નિયંત્રિત રહે છે
ડાયાબિટીસના દર્દીઓએ મસુર દાળ પોતાના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઇએ. તેમાં ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોવાના લીધે શુગર વધવા કે ઘટવાની પરેશાનીમાંથી રાહત મળે છે.
ઇમ્યુનિટી વધારે
પોષક તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે મસુર દાળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે તેમજ થાક અને કમજોરી દૂર કરે છે અને શરીર આખો દિવસ ચુસ્ત દુરસ્ત રહે છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ