બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Consumption of lentils will keep away from diseases ranging from heart to blood sugar

હેલ્થ / આ એક દાળનું સેવન હ્રદયથી બ્લડશુગર સુધીની બિમારીઓથી રાખશે દુર

Kinjari

Last Updated: 10:59 AM, 5 November 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસુર દાળ અનેક પોષક તત્ત્વોથી ભરેલી છે. તેમાં વિટામિન, કેલ્શિયમ, પ્રોટીન, એમિનો એસિડ, પોટેશિયમ, આયર્ન, એન્ટીઓક્સિડન્ટ, એન્ટી વાઇરલ ગુણ હોય છે. તેને ભાત કે રોટલી સાથે ખાઇ શકાય છે. પ્રોટીનનો ઉચિત સ્ત્રોત હોવાથી તેનાં સેવનથી પ્રોટીનની કમી પૂરી થાય છે. તે પેટથી લઇને દિલને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. વજન ઘટાડવા માટે પણ તેનું સેવન ફાયદાકારક છે.

  • મસૂરની દાળ ખાવાથી થશે ફાયદો
  • મગજ માટે દરેક ફાયદાકારક 
  • વજન ઘટાડવામાં છે અસરકારક

હ્રદયને રાખે સ્વસ્થ
ખાવામાં એકદમ હળવી ફૂલ હોવાથી મસુરની દાળ શરીરનો સારી રીતે વિકાસ કરવામાં મદદ કરે છે. તેના સેવનથી કોલેસ્ટ્રોલ લેવલ કન્ટ્રોલમાં રહે છે. આવા સંજોગોમાં દિલ સંબંધિત રોગોનો ખતરો ઘટે છે.

મગજ માટે ફાયદાકારક
મસુર દાળનું સેવન કરવાથી મગજની કોશિકાઓ સારી રીતે કામ કરે છે. આવા સંજોગોમાં મગજનો સારી રીતે વિકાસ થવાની સાથે તેની સાથે જોડાયેલી બીમારીઓનો ખતરો ઘટે છે. 

વજન ઘટાડે
જે લોકોને વજન વધવાનુ ટેન્શન હોય આ ઉપરાંત જે વ્યક્તિ વજન ઘટાડવા ઇચ્છતી હોય તેણે આ દાળનુ સેવન અચૂક કરવુ જોઇએ. તેનાં સેવનથી ખાવાનું પચવામાં મદદ મળે છે. સાથે સાથે પેટ અને કમર પર જમા ચરબી પણ ઘટે છે. 

કબજિયાતથી છુટકારો
હેવી કે જંક ફૂડ ખાવાથી કબજિયાતની પરેશાનીનો સામનો કરવો પડે છે. આવા સંજોગોમાં ફાઇબરથી ભરપૂર મસુર દાળનાં સેવનથી કબજિયાતની પરેશાનીથી રાહત મળે છે. તે પાચનતંત્રને મજબૂત કરીને અપચો, એસિડીટી, પેટ દર્દ મટાડે છે.

બ્લડ શુગર નિયંત્રિત રહે છે
ડાયાબિટીસના દર્દીઓએ મસુર દાળ પોતાના ડાયેટમાં જરૂર સામેલ કરવી જોઇએ. તેમાં ફાઇબર, એન્ટી ઓક્સિડન્ટ વધુ માત્રામાં હોવાના લીધે શુગર વધવા કે ઘટવાની પરેશાનીમાંથી રાહત મળે છે. 

ઇમ્યુનિટી વધારે
પોષક તત્ત્વોથી ભરપૂર હોવાના કારણે મસુર દાળ શરીરની રોગપ્રતિકારક શક્તિ વધારે છે. શરીરમાં ઊર્જાનો સંચાર કરે છે તેમજ થાક અને કમજોરી દૂર કરે છે અને શરીર આખો દિવસ ચુસ્ત દુરસ્ત રહે છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ