બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / Congress Under Fire As Leader Alleges 'Love Jihad' After Daughter's Murder
Hiralal
Last Updated: 04:22 PM, 20 April 2024
કર્ણાટકના કોંગ્રેસના કોર્પોરેટર નિરંજન હિરેમથના મર્ડરમાં સનસનીખેજ ખુલાસાં થયાં છે. ગુરુવારે હુબલીની કોલેજ પરિસરમાં 24 વર્ષીય નેહા હિરેમથની છરીના ઘા મારીને હત્યા કરી દેવાઈ હતી. નેહાની હત્યા કરનાર આરોપીનું નામ ફયાઝ છે અને તે નેહાનો પૂર્વ ક્લાસમેટ છે.
કેમ કરી હત્યા
ફયાઝ નેહાને ચાહતો હતો અને તેની સાથે સંબંધ બાંધવા માગતો હતો પરંતુ નેહાને તેનો પ્રેમ પસંદ નહોતો. ગુરુવારે ફરી એક વાર ફયાઝે નેહા પાસે પ્રપોઝલ મૂકી હતી પરંતુ નેહાએ ઠુકરાવી દીધી હતી. આથી તેણે હત્યા કરી નાખી હતી.
The Karnataka that is my home : Neha Hiremath, fatally stabbed to death by Fayaz in broad daylight in her college post-exams. There is no excuse that can take away from the intentions of the murder. Every person not condemning it is complicit. pic.twitter.com/Sq4kq82C5w
— Rashmi Samant (@RashmiDVS) April 19, 2024
કેવી રીતે થઈ હત્યા
નિરંજન હિરેમથે કહ્યું, "મારી દીકરી કૉલેજથી પાછી ફરી રહી હતી, ત્યારે એક અજાણ્યા વ્યક્તિએ આવીને તેને 7 વાર ચાકૂ માર્યું હતું અને તેનું ઘટનાસ્થળે જ મોત થઈ ગયું.
લવ જેહાદના આરોપો લાગ્યાં
નેહાની હત્યાને લવ જેહાદ સાથે જોડવામાં આવી રહી છે. કર્ણાટકના ગૃહ પ્રધાન જી પરમેશ્વરાએ પણ "લવ જેહાદ" ના આરોપો અને કેસમાં સાંપ્રદાયિક કોણની હાજરીને નકારી કાઢી હતી. તેમણે કહ્યું કે એવું લાગે છે કે બંને વચ્ચે પરસ્પર પ્રેમ હતો. જો કે, જ્યારે છોકરી ત્યાંથી જતી રહી, ત્યારે છોકરાએ તેણીને ચાકુ માર્યું. હું અહીં "લવ જેહાદ" ના કોઈ પુરાવા જોતો નથી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ