બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / Citizens will get relief from heat at the traffic signal, sprinklers placed on the road, see video
Vishal Dave
Last Updated: 09:35 PM, 10 April 2024
અમદાવાદમાં ગરમીના પ્રમાણમાં સતત વધારો થઈ રહ્યો છે. તાપમાનનો પારો 40 થી 41 ડિગ્રી સુધી પહોંચ્યો છે અને હજુ આગામી દિવસોમાં 44 થી 45 ડિગ્રી સુધી પહોંચે તેવી પણ શક્યતાઓ છે. ત્યારે હવે બપોર ના સમયે રસ્તા પર ઓછો ટ્રાફિક જોવા મળે છે પણ જે લોકોને ન છુટકે બહાર નીકળવું પડે તેમ છે તેવા નાગરિકોને ગરમીમાં રાહત આપવા માટે અમદાવાદ મ્યુ કોર્પોરેશન દ્વારા કાંકરિયાના પુષ્પકુંજ ચાર રસ્તા પર એક અનોખી પહેલા કરાઇ છે.. જેમાં વાહન ચાલકોને રાહત મળે તે માટે ખાસ વ્યવસ્થા કરીને સ્પ્રિંકલર સિસ્ટમ ની શરૂઆત કરવામાં આવી છે.
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા શહેરના મણિનગર વિસ્તારમાં પુષ્પકુંજ ચાર રસ્તા ખાતે પાયલોટ પ્રોજેક્ટ અંતર્ગત સ્પ્રિંગ કલર સિસ્ટમ મૂકવામાં આવી છે જેમાં 120 સેકન્ડ સુધી સ્ટોપ સિગ્નલ હોય એ સમય દરમિયાન વાહન ચાલકો ઉપર પાણીના ફુવારા કરવામાં આવે છે જેથી વાહનચાલકોને ગરમીમાંથી થોડીક રાહત મળી શકે જ્યારે સેકન્ડ સિસ્ટમ ગોઠવવાના કારણે પાણીનો પણ ખૂબ ઓછો વ્યય થાય છે. એક સિગ્નલ પર દિવસ દરમિયાન 200 લીટર જેટલા પાણીનો ઉપયોગ થાય છે.. ડ્રમ ખાલી થાય તો ટેનકર મારફતે પાણી ભરાય છે આવનારા દિવસોમાં અમદાવાદના તમામ જંક્શન પર સ્પ્રિંકલર સિસ્ટમ કાર્યરત થશે.પહેલા જંક્શન પર ગ્રીન નેટ પણ બાંધવામાં આવતી હતી
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ