બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / Chaitar Vasava Statement I will take all my friends with me
Dinesh
Last Updated: 05:38 PM, 24 February 2024
લોકસભાની ચૂંટણીને લઈ રાજકીય પક્ષો કવાયતમાં લાગી ગયા છે. આ તરફ હવે લોકસભા ચૂંટણી 2024ની જાહેરાત થવાને ગણતરીના જ દિવસો બાકી રહ્યાં છે. ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નક્કી થઈ ગયું છે, આમ આદમી પાર્ટીએ અગાઉ જાહેરાત કરી ચુકેલી બેઠક ભરૂચ તેમજ ભાવનગર બેઠક પરથી ચૂંટણી લડશે. જ્યારે કોંગ્રેસ રાજ્યની અન્ય 24 બેઠક પર તેમના ઉમેદવારો મેદાનમાં ઉતારશે. ત્યારે ભરૂચ લોકસભા બેઠકના ઉમેદવાર ચૈતર વસાવાનુ મહત્વનું નિવેદન સામે આવ્યું છે
AAPના ઉમેદવાર ચૈતર વસાવાનુ નિવેદન
AAPના ઉમેદવાર ચૈતર વસાવાએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનને લઈ કરેલી જાહેરાતને વધાવતા કહ્યું કે, કોંગ્રેસના મોવડી મંડળ તેમજ ફૈઝલ પટેલ અને મુમતાઝ પટેલનો આભાર માનું છું. તેમણે ઉમેર્યું કે, હું વિશ્વાસ આપુ છું કે કોંગ્રેસના સાથીઓને સાથે લઈને આગળ વધીશુ. કોંગ્રેસના લોકો સાથે બેસી રણનીતિ બનાવી ભરૂચ લોકસભા બેઠક પરથી જીતીને અહેમદ પટેલને શ્રદ્ધાંજલિ આપીશું.
વાંચવા જેવું: કોંગ્રેસ અને AAPના ગઠબંધન બાદ C R પાટીલના પ્રહાર, કહ્યું વિધાનસભામાં ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી, હવે દિવાસ્વપ્ન જુએ છે
"વધારેમાં વધારે જનસંપર્ક કરીને ભરૂચ બેઠક જીતીશુ"
ચૈતર વસાવાએ કહ્યું કે, સ્વાભિમાન યાત્રાનો ત્રીજો દિવસ છે તેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ સહિત કાર્યકરો જોડાય અને વધારેમાં વધારે જનસંપર્ક કરીને ભરૂચ બેઠક જીતીશુ. વધુમાં ઉમેર્યું કે, ચોક્કસ રણનીતિ બનાવીને આગળ વધીશું તો ચોક્કસ લોકસભા બેઠક જીતીશું. લોકતંત્રને બચાવવા I.N.D.I.A ગઠબંધનને એકજૂથ થવા ચૈતર વસાવાએ હાકલ પણ કરી હતી.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા