બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
VTV / ગુજરાત / અમદાવાદ / BJP leader Dr.Bharat Kanabar's tweet created a commotion in the education world
Vishal Khamar
Last Updated: 12:24 AM, 15 April 2023
ભાજપના નેતા ર્ડા. ભરત કાનાબારનું શિક્ષણ માફિયાને લઈને ટ્વિટ સામે આવ્યું છે. જેમાં તેઓએ લખ્યું છે કે નેશનલ ઈન્સ્ટિટ્યુટ ઓફ ઓપન સ્કૂલિંગ દ્વારા લેવાતી પરીક્ષામાં ચોરી કરાવાતી હોવાનો ઉલ્લેખ કર્યો છે. જેમાં તાલાલા અને વેરાવળ સેન્ટરોમાં પૈસા લઈ ખુલ્લેઆમ ચોરી કરાવાય છે. શિક્ષણ માફિયાઓ દ્વારા ચોરી કરાવાતી હોવાને ટ્વિટમાં ઉલ્લેખ કર્યો છે. આ બાબતે પ્રાદેશિક કચેરીનું અનેકવાર ધ્યાન દોરવામાં આવ્યું હોવા છતાં કોઈ કાર્યવાહિ કરવામાં આવી નથી.
નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓપન સ્કૂલિંગ (NIOS) દ્વારા લેવાતી સેકન્ડરી/સિનિયર સેકન્ડરી પરીક્ષામાં તાલાલા અને વેરાવળ સેન્ટરોમાં શિક્ષણ માફિયાઓ દ્વારા પૈસા લઇ ખુલ્લેઆમ ચોરી કરાવાય છે.
— Dr. Bharat Kanabar (@KANABARDr) April 14, 2023
પ્રાદેશિક કચેરીનું અનેક વાર ધ્યાન દોરવામાં આવ્યું છે પણ તેમને આ ગેરરીતિઓ રોકવામાં રસ હોય તેમ લાગતું નથી. pic.twitter.com/twGCEpMCbo
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ