બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 07:58 PM, 13 October 2023
ભાગદોડભરી લાઈફમાં ફિટ રહેવું તે એક ચેલેન્જ છે. ફિટ રહેવા માટે લોકો અલગ અલગ ટ્રાય કરતા રહે છે. અહીંયા અમે તમને ખજૂરના ફાયદા વિશે જણાવી રહ્યા છે. ડાયટમાં ખજૂર શામેલ કરવાથી કબજિયાતથી લઈને લોહીની ઊણપ સહિત અન્ય સમસ્યા દૂર થાય છે. ખજૂરમાં પ્રાકૃતિક મીઠાશ હોય છે, તેથી તમે ખજૂરનું સેવન કરી શકો છો. ફાઈબરયુક્ત ફ્રૂટનું સેવન કરવાથી અનેક બિમારીઓ સામે રાહત મળે છે. નિયમિતરૂપે સવારે 2-3 ખજૂરનું સેવન કરવું જોઈએ. બપોરે નાશ્તામાં પણ ખજૂરનું સેવન કરી શકાય છે.
પલાળેલી ખજૂર ખાવાના ફાયદા
ખજૂર પલાળીને રાખવાથી તેમાં રહેલ ટેનિન તથા ફાઈટિક એસિડ નીકળી જાય છે. જેથી સરળતાથી પોષકતત્ત્વોનું અવશોષણ કરી શકાય છે. જેથી રાત્રે ખજૂર પલાળી દેવી અને ત્યારપછી સવારે તેનું સેવન કરવું જેથી શરીર ખજૂરમાં રહેલ પોષકતત્ત્વો સરળતાથી અવશોષી શકે છે. ખજૂરમાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, ફાઈબર, વિટામિન કે, વિટામીન બી, પોટેશિયમ, મેગ્નેશિયમ, આયર્ન, કેલ્શિયમ, મેંગેનીઝ, ઝિંક જેવા પોષકતત્ત્વો રહેલા હોય છે.
ખજૂરના ફાયદા
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ