બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 11:39 AM, 23 August 2023
હિંદુ ધર્મમાં વાસ્તુ શાસ્ત્રનું ખૂબ જ મહત્ત્વ છે. માનવામાં આવે છે કે, વાસ્તુ અનુસાર કામ કરવાથી ઘરમાં બરકત આવે છે. શાસ્ત્રોમાં અનેક એવા કામ જણાવવામાં આવ્યા છે, જેમાંથી કેટલાક કામ સ્નાન કર્યા પહેલા અને કેટલાક કામ સ્નાન કર્યા પછી કરવાના હોય છે.
આજે અમે તમને 4 એવા કામ જણાવી રહ્યા છીએ, જે સ્નાન કર્યા પછી કરવા જોઈએ. આ કામ કરવાથી લક્ષ્મી માતાની વિશેષ કૃપા રહે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે. હિન્દુ ધર્મમાં સુખ, સૌભાગ્ય અને સારા સ્વાસ્થ્ય મેળવવા માટે દરરોજ સ્નાન કરવાનું કહેવામાં આવ્યું છે. હિંદુ માન્યતા અનુસાર સ્નાન કર્યા પછી વ્યક્તિ માત્ર શરીર જ નહીં પરંતુ મનથી પણ શુદ્ધ બને છે.
પૂજા પાઠ-
હિંદુ ધર્મમાં સ્નાન કર્યા પછી ભગવાનની પૂજા કરવા માટેનું જણાવવામાં આવ્યું છે. આ પ્રકારે કરવાથી ઘરમાં સુખ-શાંતિ રહે છે.
સૂર્ય દેવને જળ અર્પણ કરવું-
સવારના સમયે સ્નાન કર્યા પછી સૂર્યદેવતાને જળ અર્પણ કરવાથી નાણાંકીય લાભ થાય છે.
ઘરમાં હળદરનો છંટકાવ-
સ્નાન કર્યા પછી ઘરમાં હળદરનો છંટકાવ કરવાથી સકારાત્મક ઊર્જા આવે છે અને ઘરમાં સુખ, શાંતિ તથા સમૃદ્ધિનો વાસ થાય છે.
ગંગાજળનો છંટકાવ-
સવારે સ્નાન કર્યા પછી ઘરમાં ગંગાજળનો છંટકાવ કરવાથી ઘરમાંથી નકારાત્મકતા દૂર થાય છે.
સ્નાન કર્યા વિના આ કામ ના કરવું
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા