બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / મનોરંજન / Ankita Lokhande approaches Ekta Kapoor to make Pavitra Rishta 2 as tribute to Sushant Singh Rajput

બોલિવૂડ / સુશાંત માટે પ્લીઝ આટલું કરો, અંકિતા લોખંડેએ એકતા કપૂરને કરી વિનંતી

Noor

Last Updated: 12:03 PM, 18 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સુશાંત સિંહ રાજપૂતની એક્સ ગર્લફ્રેન્ડ અંકિતા લોખંડેએ સીરિયલ 'પવિત્ર રિશ્તા'ની બીજી સીઝન માટે ટેલિવિઝન પ્રોડ્યૂસર એકતા કપૂરનો સંપર્ક કર્યો છે. તે ઈચ્છે છે કે, સુશાંતને શ્રદ્ધાંજલિ આપવા માટે પવિત્ર રિશ્તાની બીજી સીઝન બનાવવામાં આવે. પવિત્ર રિશ્તામાં અંકિતા અને સુશાંતની જોડી લીડ રોલમાં હતી. એક સોર્સની રિપોર્ટ મુજબ, આ શો સુશાંતના દિલની નજીક હતો કારણ કે આ શોથી સુશાંતને સફળતા હાંસલ કરવા માટે મંચ મળ્યો હતો. જેથી એકતા અને અંકિતાને લાગે છે કે, આ શોની નવી સીઝન દિવંગત એક્ટર માટે સૌથી સારી શ્રદ્ધાજંલિ હશે.

  • અંકિતા લોખંડેએ એકતા કપૂરનો કર્યો સંપર્ક
  • પવિત્ર રિશ્તાની બીજી સીઝન માટે અંકિતા અને એકતાએ કરી વાત
  • આ શો સુશાંતના દિલની નજીક હતો
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

🖤🖤 @lokhandeankita @sushantsinghrajput

A post shared by Anky and Sushii (@ankitasushant) on

રિપોર્ટ મુજબ એકતાને આ વિચાર ગમ્યો છે અને હવે તે તેના લેખકો સાથે વિચાર વિમર્શ કરશે કે આ શોની કહાનીને કઈ રીતે આગળ વધારાય. એકતાએ ટીવી પર હમ પાંચ, કસૌટી જિંદગી કી અને નાગિન સહિત ઘણી ટીવી સીરિયલ બનાવી છે. પવિત્ર રિશ્તા અંકિતા માટે પણ ખૂબ જ ખાસ છે, જેથી અંકિતાએ એકતા સાથે આ અંગે વાત કરી. 

14 જૂને સુશાંત તેના બાન્દ્રા સ્થિત ઘરે સુસાઈડ કરી લીધું હતું. જેના કારણે ખૂબ ચર્ચાઓ ચાલી રહી છે. 2016માં અંકિતા અને સુશાંત અલગ થયા હતા. એ પહેલાં બંને લિવ ઈનમાં 6 વર્ષ સાથે રહ્યાં હતા. સુશાંતે અભિષેક કપૂરની ફિલ્મ કાઈ પો છેથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. એ પછી પણ ઘણાં સમય સુધી અંકિતા ટીવી જગતમાં સક્રિય રહી હતી. તે બાદ 2019માં અંકિતા કંગના રનૌતની ફિલ્મ મણિકર્ણિકાથી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી અને તેણે બાગી-3માં પણ કામ કર્યું. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ