બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 10:26 AM, 13 September 2023
Fruits To Avoid Before Bed: ફળો સ્વાસ્થ્ય માટે ખૂબ જ સારા હોય છે પરંતુ તેને ખાવાનો યોગ્ય સમય જાણવો ખૂબ જ જરૂરી છે. ખોટા સમયે અને રીતે ફળ ખાવાથી ફાયદાને બદલે નુકસાન થઈ શકે છે. આવો એવા જ ફળો વિશે જાણીએ, જેમણે રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે આ ફળો ખાવાથી ઊંઘમાં તકલીફ થશે અને અન્ય સમસ્યાઓ પણ થઈ શકે છે.
રાત્રે સુતા પહેલા ના ખાઓ આ ફળો
1. સફરજન
સારા સ્વાસ્થ્ય માટે દરરોજ એક સફરજન ખાવું ખૂબ જ જરૂરી છે. સફરજન ખાવાથી ઘણી બીમારીઓથી બચી શકાય છે. જો કે, રાત્રે સફરજન ખાવાથી ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે. સફરજનમાં વધુ માત્રામાં ફાઈબર હોય છે જે એસિડિટીની સમસ્યાનું કારણ બની શકે છે.
2. કેળા
કેળા એનર્જી માટેનો સારો સોર્સ છે. તે ઇમ્યુનિટી શક્તિ માટે પણ સારું છે. કેળામાં કેલરીનું પ્રમાણ વધુ હોવા છતાં તેને પચવામાં સમય લાગે છે, તેથી તેને રાત્રે સૂતા પહેલા ન ખાવું જોઈએ.
3. જામફળ
જામફળમાં ફાઈબરની વધુ માત્રા પાચનક્રિયાને અસર કરે છે. રાત્રે તેને ખાવાથી એસિડિટી થઈ શકે છે જેના કારણે પેટ ફૂલવાની સમસ્યા થાય છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. તે તમારી ઊંઘ પણ બગાડી શકે છે.
4. નારંગી
નારંગી ત્વચા માટે ખૂબ જ ફાયદાકારક છે. તેમાં વિટામીન સી ભરપૂર માત્રામાં હોય છે. આ ખાવાથી પેટમાં એસિડની સમસ્યા થઈ શકે છે, જેના કારણે રાત્રે સૂવામાં મુશ્કેલી થઈ શકે છે. સૂતા પહેલા નારંગી ખાવાથી તમારા પેટ માટે હિતાવહ નથી.
5. અનાનસ
અનાનસ ખાવું સ્વાસ્થ્ય માટે સારું છે પરંતુ તે એસિડિક છે જે હાર્ટબર્નનું કારણ બની શકે છે. જો રાત્રે ખાવામાં આવે તો પેટ ફૂલવાની સમસ્યા પણ થઈ શકે છે. આવી સ્થિતિમાં, વ્યક્તિએ તેને રાત્રે ખાવાનું ટાળવું જોઈએ. રાત્રે પાઈનેપલ ખાવાથી પણ તમારી ઊંઘમાં ખલેલ પડી શકે છે. રાત્રે આ ફળ ખાવાથી તમારા માટે સમસ્યા ઉભી થઇ શકે છે.
Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ