બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Politics / Will CM Kejriwal play big game before Punjab elections? Politics heated up with the praise of the veteran Congress leader's AAP
Hiralal
Last Updated: 03:19 PM, 13 July 2021
નવજોત સિહ સિદ્ધુના આ નિવેદનથી પંજાબમાં રાજકીય ગરમાવો આવ્યો છે. કોંગ્રેસથી નારાજ ગણાવાઈ રહેલા નવજોત સિંહ સિદ્ધુના આ નિવેદન ખૂબ સૂચક છે. સિદ્ધુએ જણાવ્યું કે આમ આદમી પાર્ટીએ મારા વીઝન અને કામને ઓળખ્યું છે. અથવા આજે મેં જે પંજાબ મોડલ રજૂ કર્યું છે, લોકો તેને ઓળખે છે વાસ્તવમાં પંજાબ માટે કોણ લડી રહ્યું છે.
અમરિન્દર સિંહ સાથેના રાજકીય વિવાદની વચ્ચે સિદ્ધુનું મોટું નિવેદન
મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહ અને નવજોત સિંહ સિદ્ધુ વચ્ચે છેલ્લા ઘણા મહિનાથી રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. સિદ્ધુ કોંગ્રેસ પાર્ટી અને પંજાબ સરકારમાં મહત્વના હોદ્દા માંગે છે તો અમરિન્દર સિંહ સિદ્ધુને પંજાબ કેબિનેટમાં સામેલ કરવા માગતા નથી કે પંજાબ કોંગ્રેસના પ્રમુખ પણ બનવા દેવા માંગતા નથી.
કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે
કેપ્ટન અમરિન્દર અને નવજોત સિંહ સિદ્ધુની લડાઈ છેક દિલ્હી સુધી પણ પહોંચી ચુકી છે. કોંગ્રેસ હાઈકમાન્ડ પણ ત્રણ સભ્યોની સમિતીની રચના કરીને વિવાદનો ઉકેલ લાવવાની કોશિશ તો કરી છે પરંતુ સિદ્ધુ પોતાની વાતે અડગ હોવાની વાત કરી છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા