બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / લાઈફસ્ટાઈલ / Why is New Year celebrated only on 1st January? When and who started it
Pooja Khunti
Last Updated: 05:17 PM, 31 December 2023
2023 સમાપ્ત થવા જઇ રહ્યું છે. નવા વર્ષની શરૂઆત થવાની છે. હાલ તેની જબરદસ્ત તૈયારીઓ ચાલી રહી છે પણ શું તમે જાણો છો કે 1 જાન્યુઆરીનાં રોજ કેમ નવું વર્ષ મનાવવામાં આવે છે.
રોમન સરમુખત્યાર જુલિયસ સીઝર
સૌપ્રથમ નવા વર્ષની શરૂઆત 45 BCEમાં થઈ હતી. તે પહેલા રોમન કેલેન્ડર માર્ચ મહિનાથી શરૂ થતું હતું અને વર્ષ 355 દિવસનું હતું. રોમન સરમુખત્યાર જુલિયસ સીઝરે આ કેલેન્ડરમાં બદલાવ કર્યા. જુલિયસ સીઝરે 1 જાન્યુઆરીને વર્ષનો પ્રથમ દિવસ જાહેર કર્યો. જો કે યુરોપના ઘણા રાજ્યોએ તેને 16મી સદીના મધ્ય સુધી સ્વીકાર કર્યું ન હતું, પરતું ખ્રિસ્તી ધર્મનાં આગમન પછી લોકોનાં વિચારોમાં પરિવર્તન થયું.
વાંચવા જેવું: નવા વર્ષની શરૂઆત અને સોમવાર...: ફિટનેસ જર્ની શરૂ કરવાનો સંકલ્પ લીધો હોય તો ખાસ ફૉલો કરો આ ટિપ્સ
ઇસુ ખ્રિસ્ત જન્મ
25 ડિસેમ્બરનાં રોજ ઇસુ ખ્રિસ્તનાં જન્મ પછી, 1 જાન્યુઆરીને નવા વર્ષ તરીકે ઉજવવાનું શરૂ થયું. આવું ત્યારે થયું જ્યારે પોપ ગ્રેગરીએ જુલિયન કેલેન્ડરમાં સુધારો કર્યો અને જાન્યુઆરીના પ્રથમ દિવસને નવું વર્ષ જાહેર કર્યું. એવું પણ માનવામાં આવે છે કે 4000 વર્ષ પહેલા, પ્રાચીન બેબીલોનીયન સંસ્કૃતિ સમયે નવું વર્ષ 11 દિવસ સુધી ઉજજવામાં આવતું હતું. આ ઉજવણીને Akitu કહેવામાં આવતી. જેમાં દરરોજ નવી વિધિઓ અને રિવાજો હતા.
સુર્ય અથવા ચંદ્રની ગણતરી
કોઈપણ કેલેન્ડરને સુર્ય અથવા ચંદ્રની ગણતરી મુજબ બનાવવામાં આવે છે. ગ્રેગોરિયન કેલેન્ડર સૂર્ય ચક્ર પર આધારિત છે. આ કેલેન્ડરનો ઉપયોગ મોટાભાગના દેશોમાં થાય છે.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા