બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / What is the delay in restarting and switching off the phone? By adopting this trick the phone will not get damaged
Dinesh
Last Updated: 11:20 PM, 22 April 2024
મોબાઈલ ફોન હવે આપણી જીંદગીનો ભોગ બની ગયો છે. દરેક વર્ગ અને ઉમંરના લોકો સ્માર્ટફોનનો ઉપયોગ કરવા લાગ્યા છે. પરંતુ અનેક લોકો એવા છે જેમને મોબાઈલના ફીચર્સ વિશે પુરતી માહિતી નથી હોતી. જેથી તેઓ તે ફીચરનો ઉપયોગ કરતા સંકોચાતા પણ હોય છે. આ ફીચર કેવી રીતે કામ કરે છે તેની પણ અનેક યુઝર્સને જાણ નથી હોતી. જેમાં રિસ્ટાર્ટ અને સ્વિચ ઓફ નામના ફીચર્સ સામેલ છે. કેટલીકવાર ફોનમાં પ્રોબ્લેમ આવવાથી ફોન હેંગ થવા લાગે છે. જેથી લોકોને ફોનને સ્વિચ ઓફ કે રિસ્ટાર્ટ કરવાની સલાહ આપવામાં આવે છે. જો આપણે પાવર ઓફ કરીએ તો ફોન એકદમ બંધ થઈ જાય છે, જેને આપણે ઓન કરવો પડે છે. જો તમે ફોનને રિસ્ટાર્ટ કરો છો તો ફોન ઓટોમેટિક બંધ થઈને ઓન થઈ જાય છે.
ફોન વાપરતા લોકોને આ બન્ને વચ્ચેના અંતરને જાણવુ જોઈએ. દર અઠવાડિયે ફોન રિસ્ટાર્ટ કરવાથી મેમરી લીક થતા રોકી શકાય છે. એક રિપોર્ટ અનુસાર જ્યારે કોઈ એપને વર્ક કરવા માટે વધારે મેમરીની જરુર પડે છે ત્યારે મેમરી લીક થાય છે.
કનેક્ટિવિટી પ્રોબ્લેમ
ફોનને રિસ્ટાર્ટ કરવાથી કનેક્ટિવિટીને સંબંધિત પ્રોબ્લેમ દૂર થઈ શકે છે. જૂના ફોનોમાં મોબાઈલ ડેટા અને wifi કનેક્શનનો પ્રોબ્લેમ આવતો હોય છે જો તમે ફોન રિસ્ટાર્ટ કરો છો તો ફોન ફરીથી ડેટાથી કનેક્ટ થઈ જાય છે. જો તમે ફોનને પાવર ઓફ કરો છો તો ફોનની Cache ડેટાને સાફ કરવામાં મદદ મળે છે. જેથી તમારો ફોન સારી રીતે વર્ક પણ કરી શકે છે.
વાંચવા જેવું: ફોનની ગંદી સ્ક્રીનને કઈ રીતે ચકાચક કરવી? આ ટિપ્સ અપનાવો, ફોન નવા જેવો લાગશે
બેટરી હેલ્થ પર અસર
ફોન જ્યારે હેંગ થવા લાગે છે ત્યારે લોકો આ બંન્ને ફીચરનો ઉપયોગ કરતા હોય છે. જ્યારે Apps કે સોફ્ટવેર પ્રોપર કામ ન કરે ત્યારે આ ફીચર્સનો ઉપયોગ જરુરથી કરવો જોઈએ. જેનાથી તમારો ફોન પહેલા કરતા સારી રીતે કામ કરવા લાગશે. ફોનને સારી રીતે કામ કરે તે માટે રિસ્ટાર્ટ અને પાવરઓફ સિવાય બેકગ્રાઉન્ડમાં ચાલતી એપ્સને ક્લિયર કરતા રહેવું જોઈએ. કેમ કે તેવુ ન કરવાથી બેટરી હેલ્થ પર અસર પડી શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા