બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Manisha Jogi
Last Updated: 04:40 PM, 18 August 2023
લકવો એક એવી પરિસ્થિતિ છે, જેમાં શરીર સ્વૈચ્છિક રીતે કામ કરી શકતું નથી અને માંસપેશીઓ નબળી પડી જાય છે. આ દરમિયાન શરીર નસો પરથી કંટ્રોલ ગુમાવી દે છે અને જે સ્થિતિમાં છે, તે જ સ્થિતિમાં કાયમ માટે આવી જાય છે. જે અંગમાં લકવા મારી જાય છે, તે અંગ વાંકાચુકા લાગે છે, અને તે અંગ સહેજ પણ હલી શકતું નથી. શું તમને ખબર છે કે, લકવા ખરેખર કયા કારણસર થાય છે?
વિટામીન બી12ની કમી
વિટામીન બી12 ના કારણે લકવા થઈ શકે છે. વિટામીન બી12ની કમીના કારણે ન્યૂરલ ફંક્શન પર અસર થાય છે. તંત્રિકા તંત્ર શરીરની કમાન અને સંચાર પ્રણાલી છે. જે સમગ્ર શરીરમાં બ્રેઈનથી સંકેત મોકલે છે અને શું કરવું તે જણાવે છે. વિટામીન બી12 ની કમીના કારણે તંત્રિકા તંત્રને નુકસાન થાય છે, જેથી માંસપેશીઓ સુધી સંદેશ પહોંચી શકતો નથી અને લકવા થાય છે.
લકવાના કારણ
લકવાના અનેક કારણ હોઈ શકે છે, જેનો ન્યૂરલ ગતિવિધિ સાથે સંબંધ હોય છે. અનેક લોકો સ્પાઈના બિફિડા જેવા જન્મજાત દોષ સાથે જન્મે છે, જેના કારણે લકવા થાય છે. ગંભીર ઈજા અથવા ચિકિત્સીય સ્થિતિને કારણે માંસપેશીઓ અને તંત્રિકા કાર્યને નુકસાન થાય છે, જેથી તમે પણ લકવાનો શિકાર બની શકો છો.
સ્ટ્રોક, કરોડરજ્જૂના હાડકાંની ઈજાને કારણે લકવા થઈ શકે છે. જેમાં ઓટોઈમ્યૂન બિમારીઓ, મલ્ટીપલ સ્કેલેરોસિસ અને ગુઈલેન-બેરે સિંડ્રોમ શામેલ છે. બ્રેઈનમાં થતી ઈજા જેમાં, સેરેબ્રલ પાલ્સી જેવી પરિસ્થિતિ શામેલ છે. ઉપરાંત ન્યૂરોલોજિકલ બિમારી, એમિયોટ્રોફિક લેટરલ સ્ક્લેરોસિસ પણ આ બિમારીનું કારણ બની શકે છે. આ તમામ પરિસ્થિતિમાં શરીરમાં વિટામીન બી12ની કમી ના થાય તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાંત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા