બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / 46 આરોપીઓ નિર્દોષ જાહેર, સિદ્ધપુરમાં થયેલા કોમી રમખાણના કેસમાં 33 વર્ષે આવ્યો ચુકાદો

મોટા સમાચાર / 46 આરોપીઓ નિર્દોષ જાહેર, સિદ્ધપુરમાં થયેલા કોમી રમખાણના કેસમાં 33 વર્ષે આવ્યો ચુકાદો

Last Updated: 09:27 AM, 12 February 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળાએ રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા માણસોના ટોળાએ પોલીસ લાઈન પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં સિદ્ધપુરના તત્કાલીન પી.આઈ એ.ડી. ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો.

અયોધ્યામાં બાબરી ધ્વંશ પછી સિદ્ધપુરમાં થયેલા હુલ્લડ મામલે ચૂકાદો આવ્યો છે. બાબરી ધ્વંસના પ્રત્યાઘાતરૂપે 1992માં આ હુલ્લડો થયા હતા. જેના ચૂકાદામાં પાટણ પ્રિન્સિપલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન કોર્ટે હયાત 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે.. આ કેસના આરોપીઓમાં અત્યાર સુધીમાં 18 લોકોના મોત થઇ ચૂક્યા છે..

ઋષિ તળાવ વિસ્તારમાંથી ટોળાએ રેલવે પોલીસ ફાટક પાસે કર્મચારી પર પથ્થરમારો કર્યો હતો. 700 જેટલા માણસોના ટોળાએ પોલીસ લાઈન પર પણ પથ્થરમારો કર્યો હતો, જેમાં સિદ્ધપુરના તત્કાલીન પી.આઈ એ.ડી. ચૌહાણે 46 લોકો સામે ગુનો દાખલ કર્યો હતો. સિધ્ધપુર કોર્ટમાં 25 વર્ષ સુધી કેસ ચાલ્યા બાદ 2018માં પાટણ સેશન કોર્ટમાં કેસ તબદીલ કરાયો હતો.

આ પણ વાંચોઃ 'આ લુખ્ખાઓથી ડરતા નહી' કચ્છના રાપરમાં ગ્યાસુદ્દીન શેખના બેફામ બોલ!

PROMOTIONAL 11

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Riot Siddhpur Court Verdict
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ