બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To keep the body fit, don't skip dinner even by mistake
Priyakant
Last Updated: 03:04 PM, 1 April 2024
Health Tips : આજના સમયમાં મેદસ્વીતા સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. લગભગ દર બીજી વ્યક્તિ વધતા વજનને કારણે પરેશાન છે. ઘણી વાર જીમ જોઈન કરવા અને અઢળક કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવા માટે લોકો યોગ, ડાયટ પણ કરે છે. તાજેતરમાં લોકોમાં Intermittent Fasting નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં લોકો પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે ડિનરને છોડી દે છે. ચાલો ડોક્ટર્સ પાસેથી જાણીએ કે રાત્રે ડિનર છોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?
ADVERTISEMENT
ડોક્ટર્સનાં કહેવા અનુસાર જો તમે વજન ઘટાડવા અથવા પોતાને ફીટ રાખવા માટે સ્ટ્રીક્ટ ડાયટનું પાલન કરો છો તો પણ તમારે એક પણ ભોજન ન છોડવું જોઈએ. રાત્રે સુતી વખતે તો ઓછામાં ઓછું હળવું ભોજન લેવું જ જોઈએ. જો તમે આંતરિક રીતે સ્વસ્થ છો અને રાત્રિભોજનને છોડો છો તો તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી પડતી. પરંતુ જો તમને કબજિયાત, એસિડિટી અથવા પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યા છે તો તે સમસ્યા બની શકે છે.
ADVERTISEMENT
રાત્રિભોજન ન લેવાથી થઇ શકે છે આ સમસ્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.