બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / To keep the body fit, don't skip dinner even by mistake
Priyakant
Last Updated: 03:04 PM, 1 April 2024
Health Tips : આજના સમયમાં મેદસ્વીતા સૌથી મોટી અને ગંભીર સમસ્યા બની ગઈ છે. લગભગ દર બીજી વ્યક્તિ વધતા વજનને કારણે પરેશાન છે. ઘણી વાર જીમ જોઈન કરવા અને અઢળક કસરત કરવા છતાં પણ વજન ઓછું થતું નથી. વજન ઓછું કરવા માટે લોકો યોગ, ડાયટ પણ કરે છે. તાજેતરમાં લોકોમાં Intermittent Fasting નો ક્રેઝ જોવા મળી રહ્યો છે. આ દિવસોમાં લોકો પોતાને ફિટ અને હેલ્ધી રાખવા માટે ડિનરને છોડી દે છે. ચાલો ડોક્ટર્સ પાસેથી જાણીએ કે રાત્રે ડિનર છોડવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે કે નુકસાનકારક?
ડોક્ટર્સનાં કહેવા અનુસાર જો તમે વજન ઘટાડવા અથવા પોતાને ફીટ રાખવા માટે સ્ટ્રીક્ટ ડાયટનું પાલન કરો છો તો પણ તમારે એક પણ ભોજન ન છોડવું જોઈએ. રાત્રે સુતી વખતે તો ઓછામાં ઓછું હળવું ભોજન લેવું જ જોઈએ. જો તમે આંતરિક રીતે સ્વસ્થ છો અને રાત્રિભોજનને છોડો છો તો તમારા સ્વાસ્થ્ય પર કોઈ ખરાબ અસર નથી પડતી. પરંતુ જો તમને કબજિયાત, એસિડિટી અથવા પેટનું ફૂલવું વગેરે જેવી સમસ્યા છે તો તે સમસ્યા બની શકે છે.
રાત્રિભોજન ન લેવાથી થઇ શકે છે આ સમસ્યા
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા