બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / સ્પોર્ટસ / Cricket / T20 World Cup 2024 sunil narine has ruled himself out of for comeback west indies team

સ્પોર્ટ્સ / શું T20 વર્લ્ડકપમાં સુનીલ નારાયણ રમશે કે કેમ? આપી સોશ્યલ મીડિયા પર પોસ્ટ કરી જાતે જ સ્પષ્ટતા

Arohi

Last Updated: 11:13 AM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

T20 World Cup 2024: IPL 2024માં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમના પ્લેયર સુનીલ નારાયણ જબરદસ્ત ફોર્મમાં ચાલી રહ્યા છે. એવામાં આગામી ટી20 વર્લ્ડ કપમાં તેમની વેસ્ટઈન્ડીઝ ટીમમાં ફરીથી વાપસીને લઈને ચર્ચા પણ જોવા મળી રહી છે.

ઈન્ડિયન પ્રીમિયર લીગની 17મી સીઝનમાં કલકત્તા નાઈટ રાઈડર્સ ટીમે શાનદાર પ્રદર્શન કર્યું તેનું એક કારણ નારાયણનું શાનદાર પ્રદર્શન પણ રહ્યું. સુનીલ નારાયણને આ સીઝન કેકેઆરની ટીમમાંથી ઓપનિંગ બેટ્સમેન તરીકે રમવાનો મોતો મળ્યો જેનો તેમણે સંપૂર્ણ રીતે લાભ ઉઠાવતા અત્યાર સુધી 7 મેચોમાં 40.86ની સરેરાશથી 286 રન બનાવ્યા. 

જેમાં એક સેન્ચુરી અને એક હાફ સેન્ચુરી પણ શામેલ છે. સુનીલના આ પ્રદર્શનને જોતા આગામી ટી20 વર્લ્ડ કપ માટે તેમની વેસ્ટઈન્ડિઝ ટીમમાં વાપસીને લઈને પણ ચર્ચા જોવા મળી રહી હતી. જેના પર હવે સુનીલ નારાયણે પોતાની એક સોશિયલ મીડિયા પોસ્ટ દ્વારા સંપૂર્ણ રીતે વિરામ લગાવી દીધો છે. સુનીલ નારાયણે સ્પષ્ટ કરી દીધુ છે કે તે હવે વેસ્ટઈન્ડીઝ ટીમ માટે ફરીથી રમતા જોવા નહીં મળે. 

મેં જે નિર્ણય લીધો તેના પર કાયમ
સુનીલ નારાયણે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ કરતા લખ્યું કે મને આશા છે કે તમે બધા સ્વસ્થ્ય હશો. મને એ વાતની ખુશી છે કે મેં હાલમાં જે પ્રદર્શન કર્યું તેના પર બધા ખૂબ જ ખુશ છે. તમારામાંથી ઘણા લોકો મારા પ્રદર્શનને જોયા બાદ મને કહી રહ્યા હતા કે મારે સન્યાસનો નિર્ણય પરત લઈને ટી20 વર્લ્ડ કપમાં ભાગ લેવો જોઈએ. પરંતુ હું બધાને એ સ્પષ્ટ કરી દેવા માંગું છું કે મેં જે નિર્ણય કર્યો તેના પર હજુ કાયમ છું. 

વધુ વાંચો: રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ ખેલાડીઓ પર ગુસ્સે થયો હાર્દિક પંડ્યા, કહ્યું- 'હવે ભૂલો કરવા માટે કોઈ સ્થાન નથી..!'

આગામી ટી20 વર્લ્ડ કપમાં તે ખેલાડીઓને રમવાનો હક છે જેમણે પાછલા થોડા મહિનાઓમાં સતત મહેનત કરી છે અને તેમનો પુરો અધિકાર પણ છે અને બતાવવાની તક પણ છે કે તે ટીમને વર્લ્ડ કપ જીતાડવાની ક્ષમતા ધરાવે છે. હું તમને બધાને શુભકામનાઓ આપું છું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ