બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Dinesh
Last Updated: 02:52 PM, 29 December 2023
સુપરસ્ટાર રજનીકાંત અને દિવંગત વિજયકાંતને શ્રદ્ધાજલી આપ્યા બાદ પત્રકારો સાથે વાત કરી હતી. વિજયકાંતના પાર્થિવ શરીરને આઈલેન્ડ ગ્રાઉન્ડમાં દફનાવવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે, હું કન્યાકુમારીમાં ફિલ્મ કરી રહ્યો હતો. મારે આવતીકાલે આવવું હતુ. આ મુશ્કેલ છે. વિજયકાંતના વિશે કહેવા માટે ઘણુ બધુ છે. તે દોસ્તીની મિસાલ છે. જેમનાથી એકવાર કોઈ દોસ્તી કરી લે છે તે ક્યારે ભૂલી શકે તેમ નથી. તેઓ અવાર નવાર દોસ્તો, રાજનેતા અને મીડિયાથી નારાજ રહે છે પરંતુ તેમનાથી કોઈ નારાજ રહેતુ નથી.
Never seen #SuperstarRajinikanth teary eyed anywhere recently 😢
— Achilles (@Searching4ligh1) December 29, 2023
Shows the respect and love he has for Captain #Vijayakanth ❤️
Rest in peace, Captain.. Everyone loves you now 🥲
#RIPCaptainVijayakanth#RIPVijayakanth #Rajinikanth #விஜயகாந்த்pic.twitter.com/XnUx8PepLm
વિજયકાંતનના ગુસ્સાને લઈ શું કહ્યું ?
તેમણે વધુમાં કહ્યું કે, વિજયકાંતના ગુસ્સા પાછળ કોઈને કોઈ કારણ રહેલું હોય છે. એકવાર કોઈ પણ વિજયકાંત નજીક આવે છે તે તેમને ચાહવા લાગે છે. તેઓ વિરતાના પ્રતિકછે તેમના માટે કેપ્ટન તેમનું ઉપનામ છે. રજનીકાંતએ કહ્યું કે, એકવાર જ્યારે રામચંદ્ર હોસ્પિટલમાં હું અસ્વસ્થ અને બેહોશ હતા ત્યારે અનેક લોકોએ મને પરેશાન કર્યો હતો. વિજયકાંત આવ્યા અને પાંચ મિનિટમાં બધાને બહાર મોકલી દીધા હતા અને તેમણે મારી બાજુમાં એક રૂમ લીધો અને કહ્યું કે, હું તારી બાજુમાં જ છું કોઈને અંદર નહી આવવા દઉં અને તને હેરાન કરવા નહી દઉં.
#WATCH | Tamil Nadu: Actor Rajinikanth pays tribute to DMDK chief and Actor Captain Vijayakanth at Island ground, Anna Salai in Chennai.
— ANI (@ANI) December 29, 2023
DMDK chief Captain Vijayakanth passed away at a hospital in Chennai yesterday. pic.twitter.com/EcZZ6eR7wm
વાંચવા જેવું: પતિ સૈફની વાતો કરતાં કરતાં રડી પડી કરીના કપૂર!, સાસુમાં પણ હતા હાજર, બન્યું એવું કે સોશિયલ મીડિયા વીડિયો થયો વાયરલ
'વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે'
રંજનીકાંતએ કહ્યું કે, મારા દોસ્ત વિજયકાંતને ગુમાવવા તે ખૂબ જ દુરભાગ્ય છે. તેઓ અવિશ્વસનીય માનસિક શક્તિવાળા માણસ હતા. અમને ઉમ્મીદ હતી કે, તેઓ ઠીક થઈ જશે. પરંતુ તેમને હમણા જ ડીએમકે જનરલ કાઉન્સિલની બેઠકમાં જોયા તો ઉમ્મીદ ઓછી થઈ ગઈ હતી. તેઓ સ્વસ્થ થઈ જતા તો તમિલ રાજનીતિમાં એક મોટી અને મોટી તાકાત બની શકે તેમ હતું. તમિલ લોકોએ તેમને ગુમાવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા