બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ગુજરાત / રાજકોટ / Padminiba Vala accused the Kshatriya Coordination Committee of weakening the movement
Dinesh
Last Updated: 07:55 PM, 20 April 2024
રાજ્યમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઇ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શુક્રવારે પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી. અમને જોહર કરવા ન દીધું અને સમિતિ કોઇ નિર્ણય નથી લઇ રહી. તેમણે કહ્યું કે, પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું છે
ક્ષત્રિય આંદોલનને લઇ સમાજમાં વિવાદ
પદ્મિનીબાના આરોપને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ નિવેદન આપ્યું છે. પી.ટી.જાડેજાએ પદ્મિનીબા પર પલટવાર કરીને કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું.
પદ્મિનીબાના આરોપને લઇ પી.ટી.જાડેજાનું નિવેદન
પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ પછી પી.ટી.જાડેજાનો પલટવાર સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિમાંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું. સંકલન સમિતિનો બચાવ કરતા બોલ્યા જાડેજા, સંકલન સમિતિ ન હો તો સ્થિતિ જુદી હોત. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબાએ ગંભીર આરોપ લગાવ્યા છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા