બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / રાજકોટ / Padminiba Vala accused the Kshatriya Coordination Committee of weakening the movement

રાજકોટ / 'પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું', ક્ષત્રિય આગેવાનોમાં ડખા, જુઓ પદ્મિનીબા વાળા શું બોલ્યા

Dinesh

Last Updated: 07:55 PM, 20 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Rajkot News: પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી

રાજ્યમાં ક્ષત્રિય સમાજના આંદોલન વચ્ચે રણનીતિને લઇ આંતરિક વિખવાદ સામે આવ્યો છે. શુક્રવારે પદ્મિનીબા વાળાએ ક્ષત્રિય સંકલન સમિતિ પર આંદોલનને નબળું પાડી દેવાનો આરોપ લગાવ્યો છે. પદ્મિનીબાએએ જણાવ્યું કે, સંકલન સમિતિ શું કરી રહી છે કંઇ ખબર પડી રહી નથી. અમને જોહર કરવા ન દીધું અને સમિતિ કોઇ નિર્ણય નથી લઇ રહી. તેમણે કહ્યું કે, પાર્ટ 1-2 કરી આંદોલનને તોડ્યું છે

 

ક્ષત્રિય આંદોલનને લઇ સમાજમાં વિવાદ 
પદ્મિનીબાના આરોપને લઇને ક્ષત્રિય સંકલન સમિતિના પી.ટી.જાડેજાએ નિવેદન આપ્યું છે. પી.ટી.જાડેજાએ પદ્મિનીબા પર પલટવાર કરીને કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું.

વાંચવા જેવું: 'બનાસકાંઠાના મતદારો પર ભરોસો નથી' ઉમેદવારી ફોર્મમાં વાંધા રજૂ કરવા બાબતે ગેનીબેનના ભાજપ પર પ્રહાર

પદ્મિનીબાના આરોપને લઇ પી.ટી.જાડેજાનું નિવેદન
પદ્મીનીબા વાળાના સંકલન સમિતિ આરોપ પછી પી.ટી.જાડેજાનો પલટવાર સામે આવ્યું છે. તેમણે કહ્યું કે, સંકલન સમિતિમાંથી કોઈએ પૈસા લીધા હોય તો પદ્મીનીબા નામ જાહેર કરે તેમણે કહ્યું કે, શું પદ્મિનીબાને ખબર છે જોહર કોને કહેવાય? જોહર ક્યારે કરાય? જોહર કરવાની વાત વ્યક્તિગત હતી. સમાજે જોહર કરવાનું નહોતું કહ્યું. સંકલન સમિતિનો બચાવ કરતા બોલ્યા જાડેજા, સંકલન સમિતિ ન હો તો સ્થિતિ જુદી હોત. અત્રે જણાવીએ કે, અમદાવાદમાં ગોતામાં ક્ષત્રિય સમાજની મળેલી બેઠક પછી સંકલન સમિતિ પર પદ્મીનીબાએ ગંભીર આરોપ લગાવ્યા છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ