બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / મનોરંજન / બોલિવૂડ / nitish bhardwaj logded fir against wife demands security for his daughters
Arohi
Last Updated: 04:18 PM, 15 February 2024
ટીવી સીરિયલ મહાભારતમાં શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવનાર ફેમસ એક્ટર નીતિશ ભારદ્વાજે પોતાની એક્સ વાઈફ મધ્ય પ્રદેશ કેડની આઈએએસ સ્મિતા ભારદ્વાજ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં નીતિશ ભારદ્વાજે જણાવ્યું કે સ્મિતા ભારદ્વાજ તેમને લાંબા સમયથી માનસિક ત્રાસ આપે છે.
નીતિશે નોંધાવી ફરિયાદ
જાણકારી અનુસાર નીતિશ ભરદ્વાજે ભોપાલ પોલીસના કમિશ્નર હપિનારાયણાચારી મિશ્રને મેલ કરીને તેમની પાસે મદદ માંગી છે. એક્ટરનું કહેવું છે કે તેમની એક્સ વાઈફ તેમને માનસિક રીતે પરેશાન કરવાની સાથે સાથે તેમની જુડવા દિકરીઓને મળવા નથી દેતી. નીતિશ ભારદ્વાજની ફરિયાદ પર ભોપાલ પોલીસના કમિશ્નરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી એડીશનલ ડીસીપી શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે.
વધુ વાંચો: શું તમે જાણો છો, ફિલ્મ 'આર્ટિકલ 370'માં આખરે કેટલું સત્ય છે, કેટલું અસત્ય? યામીનો ખુલાસો
કમિશ્નરે શું કહ્યું?
ભોપાલ પોલીસના કમિશ્નર હરિનારાયણાચારી મિશ્રએ એ વાતની પુષ્ટિ પણ કરી છે. તેમણે તેને લઈને નિવેદન આપતા કહ્યું, "અમને નીતિશ ભારદ્વાજ સાથેથી ફરિયાદ મળી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તથ્યોના જાણકારીનો પ્રયત્ન કરી રહ્યા છીએ."
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા