બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / મનોરંજન / બોલિવૂડ / nitish bhardwaj logded fir against wife demands security for his daughters

મનોરંજન / ચક્રવ્યૂહમાં ફસાયા મહાભારત ફેમ કૃષ્ણ: કહ્યું 'અમારી મદદ કરો', પત્નીએ લગાવ્યા ગંભીર આક્ષેપ

Arohi

Last Updated: 04:18 PM, 15 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Nitish Bhardwaj: જાણકારી અનુસાર નીતિશ ભરદ્વાજે ભોપાલ પોલીસના કમિશ્નર હરિનારાયણાચારી મિશ્રને મેલ લખીને તેમની પાસે મદદ માંગી છે. એક્ટરનું કહેવું છે કે તેમની એક્સ વાઈફ સ્મિતા તેમને માનસિક રીતે હેરાન કરે છે.

  • એક્સ વાઈફથી પરેશાન નીતિશ ભરદ્વાજ
  • પોલીસ કમિશ્નર પાસે માંગી મદદ 
  • માનસિક ત્રાસ આપી રહી છે પત્ની 

ટીવી સીરિયલ મહાભારતમાં શ્રીકૃષ્ણની ભૂમિકા નિભાવનાર ફેમસ એક્ટર નીતિશ ભારદ્વાજે પોતાની એક્સ વાઈફ મધ્ય પ્રદેશ કેડની આઈએએસ સ્મિતા ભારદ્વાજ સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. પોતાની ફરિયાદમાં નીતિશ ભારદ્વાજે જણાવ્યું કે સ્મિતા ભારદ્વાજ તેમને લાંબા સમયથી માનસિક ત્રાસ આપે છે. 

નીતિશે નોંધાવી ફરિયાદ 
જાણકારી અનુસાર નીતિશ ભરદ્વાજે ભોપાલ પોલીસના કમિશ્નર હપિનારાયણાચારી મિશ્રને મેલ કરીને તેમની પાસે મદદ માંગી છે. એક્ટરનું કહેવું છે કે તેમની એક્સ વાઈફ તેમને માનસિક રીતે પરેશાન કરવાની સાથે સાથે તેમની જુડવા દિકરીઓને મળવા નથી દેતી. નીતિશ ભારદ્વાજની ફરિયાદ પર ભોપાલ પોલીસના કમિશ્નરે ઘટનાની તપાસના આદેશ આપ્યા છે. તપાસની જવાબદારી એડીશનલ ડીસીપી શાલિની દીક્ષિતને સોંપવામાં આવી છે. 

વધુ વાંચો: શું તમે જાણો છો, ફિલ્મ 'આર્ટિકલ 370'માં આખરે કેટલું સત્ય છે, કેટલું અસત્ય? યામીનો ખુલાસો

કમિશ્નરે શું કહ્યું? 
ભોપાલ પોલીસના કમિશ્નર હરિનારાયણાચારી મિશ્રએ એ વાતની પુષ્ટિ પણ કરી છે. તેમણે તેને લઈને નિવેદન આપતા કહ્યું, "અમને નીતિશ ભારદ્વાજ સાથેથી ફરિયાદ મળી છે. અમે આ મામલાની તપાસ કરી રહ્યા છીએ અને તથ્યોના જાણકારીનો પ્રયત્ન કરી રહ્યા છીએ."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ