બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / Politics / In Karnataka Navjot Singh Sidhu will be fielded by Congress in the election campaign, may get a big responsibility soon
Priyakant
Last Updated: 01:47 PM, 10 April 2023
ક્રિકેટરમાંથી રાજનેતા બનેલા નવજોત સિદ્ધુ જેલમાંથી મુક્ત થયા બાદ તેમણે પ્રથમ રાજકીય જવાબદારી મળી શકે છે. વાત જાણે એમ છે કે, કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર, કોંગ્રેસ ટૂંક સમયમાં કર્ણાટક ચૂંટણી પ્રચારથી તેમને સક્રિય રાજકારણમાં ઉતારી શકે છે. સિદ્ધુ દક્ષિણના રાજ્યમાં પ્રચાર કરે તેવી પૂરી સંભાવના છે. નવજોત સિંહ સિદ્ધુ કર્ણાટકના મુખ્ય જિલ્લાઓમાં રેલીઓને સંબોધિત કરે તેવી શક્યતા છે.
કર્ણાટક વિધાનસભાની ચૂંટણી આવતા મહિનાની શરૂઆતમાં થવાની છે. આગામી દિવસોમાં જોરશોરથી પ્રચાર શરૂ થવાનો છે. AICCના એક મેનેજરે જણાવ્યું હતું કે, તે કર્ણાટકની મુલાકાત લેશે અને પાર્ટીના સમર્થન માટે પ્રચાર કરશે. આ અઠવાડિયે કોંગ્રેસના મુખ્ય નેતાઓ સાથેની તેમની મુલાકાતો પરથી સ્પષ્ટ થાય છે કે, કોઈ પણ સમય ગુમાવ્યા વિના સિદ્ધુ તેમની રાજકીય કારકિર્દી ફરી શરૂ કરવા માટે તૈયાર છે.
મહત્વનું છે કે, તાજેતરમાં જ સિદ્ધુએ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને રાહુલ ગાંધી સાથે મુલાકાત કરી હતી. સિદ્ધુએ રાહુલને પોતાના માર્ગદર્શક ગણાવ્યા હતા. નોંધપાત્ર રીતે ગયા વર્ષે પંજાબની ચૂંટણીમાં કોંગ્રેસની હાર બાદ સિદ્ધુની રાજકીય કારકિર્દી અટકી ગઈ હતી. આ પછી સુપ્રીમ કોર્ટે તેમને 1988ના રોડ રેજ કેસમાં એક વર્ષની જેલની સજા સંભળાવી હતી.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા