બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Shyam
Last Updated: 09:18 PM, 25 July 2021
અમદાવાદ ખાતે ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ટ્રસ્ટી સી કે પટેલનું મોટું નિવેદન સામે આવ્યું છે. વિધાનસભા 2022ની ચૂંટણીને લઇ સી.કે પટેલે નિવેદન આપ્યું કે, પાટીદાર સમાજ રાજકીય ચર્ચા માટે એકત્ર થશે. આગામી દિવસોમાં પાટીદાર અગ્રણીઓની બેઠક મળશે. જેમાં તમામ સંસ્થાઓના અગ્રણીઓ રાજકીય ચર્ચા કરશે. ચર્ચા બાદ યોગ્ય સમયે ધમાકેદાર જવાબ અપાશે. જો કે, પાટીદાર મુખ્યમંત્રી મામલે સી.કે પટેલે મૌન સેવ્યું હતું.
અમદાવાદમાં પાટીદાર સમાજની બેઠકનું આયોજન થયું હતું. જેમાં ખાસ સમાજના આગામી કાર્યક્રમો વિશે ચર્ચા અને પ્રેઝનટેશન રજૂ કરાયું હતું. ઉમિયાધામના આગામી કેટલાક પ્રોજેક્ટ અંગે રજૂઆત કરાઈ હતી. આ બેઠક બાદ આગામી ડિસેમ્બરની 13મી તારીખે પાટીદાર સમાજ દ્વારા અનેક પ્રેજેક્ટનું ભૂમિપૂજન કરાશે. આ બેઠકનું આયોજન કડવા પાટીદારોના નેતૃત્વમાં કરાયું હતું. ઉમિયાધામ કેમ્પસ અમદાવાદ ખાતે કરાયું હતું. આજની બેઠકમાં પાટીદાર સમાજના રાજકીય અને સામાજીક આગેવાનો જોડાયા હતા. જેમાં સી.કે પટેલ, વાસૂદેવ પટેલ, રમેશભાઈ દૂધવાળા સહિત મણીભાઈ પટેલ અને બાબુ જમના પટેલ પણ હાજર રહ્યા હતા.
1500 કરોડના પ્રોજેક્ટમાં શું છે?
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા