બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 01:35 PM, 23 April 2024
મે મહિનો શરૂ થતા જ અમુક રાશિના લોકોની કિસ્મત બદલાઈ જવાની છે. કારણ કે દેવગુરૂ બૃહસ્પતિ જે ગ્રહોના દેવતા માનવામાં આવે છે તે પોતાનું રાશિ પરિવર્તન કરવાના છે. જ્યારે પણ ગુરૂ પોતાની રાશિ પરિવર્તન કરે છે તો રાશિઓના ઉપર તેમની સકારાત્મક અસર પડે છે. અચાનક ખરાબ સમય સારામાં બદલાઈ જાય છે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.
12 મહિનામાં રાશિ બદલે છે ગુરૂ
ગુરૂ ગ્રહ 12 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. માટે 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં 29 એપ્રિલે પ્રવેશ કરશે. 12 વર્ષ બાદ ઘણી રાશિઓના સુખ અને સૌભાગ્યમાં સમૃદ્ધિ આવશે. દેવગુરૂ બૃહસ્પતિની સારી દષ્ટિ પડવાના કારણે ભાગ્ય ચમકવાનું છે. ત્યાં જ ત્રણ રાશિ છે જેના પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે વૃષભ, વૃશ્ચિક અને મકર.
વૃષભ
દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં જ ગોચર કરવાના છે. 12 વર્ષ બાદ વૃષભ રાશિનું ભાગ્ય ચમકવાનું છે. આર્થિક સ્થિતિ બદલવાની છે. ભાગ્ય સાથે રહેવાના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે. જે વિદ્યાર્થી પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના માટે સફળતાનો પણ યોગ બની રહ્યો છે. અવિવાહિત લોકોના વિવાહના યોગ છે.
વૃશ્ચિક
આ રાશિના જાતક પર ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી સકારાત્મક પ્રભાવ પડશે. વાહન, ભૂમિ, ભવન વગેરે ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. ઘણા વર્ષોથી જો નોકરીમાં પ્રમોશન અટકેલું છે તો તે થઈ શકે છે. સેલેરીમાં પણ વધારો થઈ શકે છે. રોકાયેલો વ્યાપાર ચાલી પડશે. અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે.
મકર
ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી મકર રાશિના જાતકો માટે સકારાત્મ પ્રભાવ પડશે. અવિવાહિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોવ તો નિશ્ચિત 29 એપ્રિલ બાદ શરૂઆત કરો તો ફાયદો થઈ શકે છે. આર્થિક ઉન્નતિ થવાની છે. નિઃસંતાન દંપતિને સંતાનની પ્રપ્તિના યોગ છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા