બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / guru gochar 2024 jupiter transit in taurus 2024 these zodiac luck shine

ધર્મ / 12 વર્ષ બાદ ફરી બનવા જઇ રહ્યો છે આ સંયોગ, ચમકી ઉઠશે આ 3 રાશિના જાતકોનું ભાગ્ય

Arohi

Last Updated: 01:35 PM, 23 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Guru Gochar 2024: 12 વર્ષ બાદ દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં ગોચર કરવાના છે. તેનાથી ત્રણ રાશિઓની કિસ્મત ચમકી ઉઠશે. ખરાબ સમય સારામાં ફેરવાઈ જશે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.

મે મહિનો શરૂ થતા જ અમુક રાશિના લોકોની કિસ્મત બદલાઈ જવાની છે. કારણ કે દેવગુરૂ બૃહસ્પતિ જે ગ્રહોના દેવતા માનવામાં આવે છે તે પોતાનું રાશિ પરિવર્તન કરવાના છે. જ્યારે પણ ગુરૂ પોતાની રાશિ પરિવર્તન કરે છે તો રાશિઓના ઉપર તેમની સકારાત્મક અસર પડે છે. અચાનક ખરાબ સમય સારામાં બદલાઈ જાય છે. ભાગ્ય સાથે રહેવાના કારણે સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થશે.  

12 મહિનામાં રાશિ બદલે છે ગુરૂ 
ગુરૂ ગ્રહ 12 મહિનામાં રાશિ પરિવર્તન કરે છે. માટે 12 વર્ષ બાદ વૃષભ રાશિમાં 29 એપ્રિલે પ્રવેશ કરશે. 12 વર્ષ બાદ ઘણી રાશિઓના સુખ અને સૌભાગ્યમાં સમૃદ્ધિ આવશે. દેવગુરૂ બૃહસ્પતિની સારી દષ્ટિ પડવાના કારણે ભાગ્ય ચમકવાનું છે. ત્યાં જ ત્રણ રાશિ છે જેના પર સકારાત્મક પ્રભાવ પડવાનો છે વૃષભ, વૃશ્ચિક અને મકર. 

વૃષભ 
દેવગુરૂ બૃહસ્પતિ વૃષભ રાશિમાં જ ગોચર કરવાના છે. 12 વર્ષ બાદ વૃષભ રાશિનું ભાગ્ય ચમકવાનું છે. આર્થિક સ્થિતિ બદલવાની છે. ભાગ્ય સાથે રહેવાના કારણે દરેક કાર્યમાં સફળતા મળશે. જે વિદ્યાર્થી પ્રતિયોગિતા પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે. તેમના માટે સફળતાનો પણ યોગ બની રહ્યો છે. અવિવાહિત લોકોના વિવાહના યોગ છે. 

વૃશ્ચિક
આ રાશિના જાતક પર ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી સકારાત્મક પ્રભાવ પડશે. વાહન, ભૂમિ, ભવન વગેરે ખરીદવાના પણ યોગ બની રહ્યા છે. ઘણા વર્ષોથી જો નોકરીમાં પ્રમોશન અટકેલું છે તો તે થઈ શકે છે. સેલેરીમાં પણ વધારો થઈ શકે છે. રોકાયેલો વ્યાપાર ચાલી પડશે. અટકેલું ધન પ્રાપ્ત થઈ શકે છે. 

વધુ વાંચો: ભારતના 5 એવા હનુમાન મંદિર જ્યાં દર્શન માત્રથી જ દૂર થઈ જાય છે દરેક મુશ્કેલીઓ, દેશ-વિદેશથી લોકો આવે છે દર્શને

મકર 
ગુરૂ ગ્રહના રાશિ પરિવર્તન કરવાથી મકર રાશિના જાતકો માટે સકારાત્મ પ્રભાવ પડશે. અવિવાહિત લોકોના વિવાહ નક્કી થઈ શકે છે. ઘરમાં ખુશીનો માહોલ રહેશે. નવા વેપારની શરૂઆત કરવા માંગતા હોવ તો નિશ્ચિત 29 એપ્રિલ બાદ શરૂઆત કરો તો ફાયદો થઈ શકે છે. આર્થિક ઉન્નતિ થવાની છે. નિઃસંતાન દંપતિને સંતાનની પ્રપ્તિના યોગ છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ