બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / Goat sacrificed to appease mother in Ahmedabad, couple arrested 2 absconding

અંધશ્રદ્ધા / અમદાવાદમાં માતાજીને પ્રસન્ન કરવા ચડાવાઈ બકરાની બલી, દંપતીની ધરપકડ, 2 ફરાર

Vishal Dave

Last Updated: 11:21 PM, 22 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોલીસે આ મામલે  તપાસ કરતા સામે આવ્યુ હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતિએ આ બલિ ચઢાવી હતી

જમાનો ગમે તેટલો આગળ વધી જાય પરંતુ હજુ પણ કેટલીક જુની ઘસાઇ ગયેલી માનસિકતાવાળા રીત રિવાજો બંધ નથી થયા. અમદાવાદના ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવાનો મામલો સામે આવ્યો છે.. 

સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા

ઘટનાની વિગતે વાત કરીએતો ફરીયાદી મહિલાને  એવી જાણ થઇ હતી કે  ગાયકવાડ હવેલી વિસ્તારમાં પશુઓની બલિ ચઢાવવામાં આવી રહી છે, જે બાદ પોલીસને સાથે રાખીને ફરીયાદી મહિલા સ્થળ પર પહોંચ્યા હતા.. જ્યાંના દ્રશ્યો જોતા તેમને એ વાતનો ખ્યાલ આવ્યો કે તેમને જે માહિતી મળી હતી તે બિલકુલ સાચી હતી.. સ્થળ પર બે બકરા કપાયેલી હાલતમાં પડ્યા હતા.  બલિ ચઢાવેલા બકરાના માથા માતાજીના મંદિરમાં મુકવામાં આવ્યા હતા. 

આ  પણ વાંચોઃ ગુજરાતનું એવું સ્થળ જ્યાં શ્રીકૃષ્ણએ કરી હતી બિલનાથ મહાદેવની પહેલી પૂજા, નંદિએ ભગાડ્યો હતો ગઝનીને

તપાસ દરમ્યાન સામે આવ્યું કે દંપતિએ બલિ ચઢાવી હતી 

પોલીસે આ મામલે  તપાસ કરતા સામે આવ્યુ હતું કે રમેશ સરગરા અને લલીબેન સરગરા નામના દંપતિએ આ બલિ ચઢાવી હતી. પોલીસે આ દંપતિ અને વિધિ કરનારા બે લોકો સહિત કુલ ચાર લોકો સામે ફરીયાદ દાખલ કરી છે. 

આ ઘટના બાદ સવાલ એ ઉઠ્યો છે કે આજના આધુનિક સમયમાં પણ લોકો એટલી અંધશ્રદ્ધા ધરાવે છે કે પોતાની મનોકામના પૂરી કરવા માટે નિર્દોષ પશુને મોતને ઘાટ ઉતારી દે છે. 
 
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ