બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Don't make these mistakes on Hanuman Janmotsav, know what to do and what not to do on this day?
Last Updated: 07:33 AM, 23 April 2024
હિન્દુ ધર્મમાં હનુમાન જન્મોત્સવના દિવસે બજરંગબલીની પૂજાનું ઘણું મહત્વ છે. દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. હનુમાન જન્મોત્સવના દિવસે વ્રત અને પૂજાની સાથે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
ADVERTISEMENT

હનુમાન જન્મજયંતિનો શુભ સમય
ADVERTISEMENT
દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23મી એપ્રિલે સવારે 3.25 કલાકે શરૂ થશે અને 24મી એપ્રિલ 2024ના રોજ સવારે 5.18 કલાકે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિ અનુસાર 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જન્મોત્સવ ઉજવાશે.

ADVERTISEMENT
વધુ વાંચો : હનુમાન જયંતિ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર સાડા સાતીની પ્રભાવ ઘટશે
હનુમાન જન્મોત્સવના દિવસે રાખો આ બાબતોનું ધ્યાન
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.