બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
VTV / ધર્મ / Don't make these mistakes on Hanuman Janmotsav, know what to do and what not to do on this day?
Pravin Joshi
Last Updated: 07:33 AM, 23 April 2024
હિન્દુ ધર્મમાં હનુમાન જન્મોત્સવના દિવસે બજરંગબલીની પૂજાનું ઘણું મહત્વ છે. દ્રિક પંચાંગ અનુસાર આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23 એપ્રિલ મંગળવારના રોજ ઉજવવામાં આવશે. એવું માનવામાં આવે છે કે આ દિવસે હનુમાનજીની યોગ્ય રીતે પૂજા કરવાથી તમામ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. આ દિવસે ભક્તો હનુમાનજીને પ્રસન્ન કરવા માટે વ્રત પણ રાખે છે. હનુમાન જન્મોત્સવના દિવસે વ્રત અને પૂજાની સાથે કેટલીક ખાસ વાતોનું પણ ધ્યાન રાખવું જોઈએ.
હનુમાન જન્મજયંતિનો શુભ સમય
દ્રિક પંચાંગ અનુસાર, આ વર્ષે હનુમાન જન્મોત્સવ 23મી એપ્રિલે સવારે 3.25 કલાકે શરૂ થશે અને 24મી એપ્રિલ 2024ના રોજ સવારે 5.18 કલાકે સમાપ્ત થશે. તેથી ઉદયતિથિ અનુસાર 23મી એપ્રિલને મંગળવારે હનુમાન જન્મોત્સવ ઉજવાશે.
વધુ વાંચો : હનુમાન જયંતિ પર શનિ બનાવશે દુર્લભ સંયોગ, આ રાશિના લોકો પર સાડા સાતીની પ્રભાવ ઘટશે
હનુમાન જન્મોત્સવના દિવસે રાખો આ બાબતોનું ધ્યાન
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા