બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / bhishma pitamah told arjun that 4 types of food not eat according to geeta

ગીતા સાર / 4 પ્રકારના ભોજનથી થાય છે અકાળ મૃત્યુ..! ગીતામાં બતાવવામાં આવ્યા છે નિયમો

Manisha Jogi

Last Updated: 09:56 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.

સનાતન ધર્મમાં અનેક ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં ધર્મ અને જીવન સાથે જોડાયેલ અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક ગ્રંથોમાં સાંસારિક અને વ્યાવહારિક જ્ઞાન વિશે જણાવવામાં આવ્યું છે. ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. માનવામાં આવે છે કે, આ 4 પ્રકારનું ભોજન કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

પહેલુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, ભોજનની થાળીને પાર કરવામાં આવે તે ભોજન કીચડ સમાન માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના ભોજનનું સેવન ના કરવું જોઈએ. માનવામાં આવે છે. ભોજનની થાળી ભૂલથી પણ પાર કરવામાં આવે તો તે ભોજન જાનવરને ખવડાવી દેવું. 

બીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીને પગ અડી ગયો હોય તે ભોજન ખાવાલાયક રહેતું નથી. ગીતામાં આ પ્રકારના ભોજનને અયોગ્ય માનવામાં આવે છે. ગીતા અનુસાર જે ભોજનને ઠેસ વાગી હોય તે ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ કારણોસર આ ભોજન બિલ્કુલ પણ ના કરવું જોઈએ. 

ત્રીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીમાંથી વાળ નીકળે તે ભોજન યોગ્ય માનવામાં આવતું નથી. આ પ્રકારનું ભોજન દૂષિત માનવામાં આવે છે. જે વ્યક્તિ આ ભોજન કરે તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. 

વધુ વાંચો: આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ મહિનો: ધન અને વૈભવમાં થશે વૃદ્ધિ

ચોથુ ભોજન- 
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તે ભોજનને માદક પદાર્થ સમાન માનવામાં આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. આ થાળીમાં ત્રીજી વ્યક્તિ શામેલ થાય તો તેમની વચ્ચે અંતર ઊભું થવા લાગે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ