બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Manisha Jogi
Last Updated: 09:56 PM, 1 March 2024
સનાતન ધર્મમાં અનેક ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં ધર્મ અને જીવન સાથે જોડાયેલ અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક ગ્રંથોમાં સાંસારિક અને વ્યાવહારિક જ્ઞાન વિશે જણાવવામાં આવ્યું છે. ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. માનવામાં આવે છે કે, આ 4 પ્રકારનું ભોજન કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.
પહેલુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, ભોજનની થાળીને પાર કરવામાં આવે તે ભોજન કીચડ સમાન માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના ભોજનનું સેવન ના કરવું જોઈએ. માનવામાં આવે છે. ભોજનની થાળી ભૂલથી પણ પાર કરવામાં આવે તો તે ભોજન જાનવરને ખવડાવી દેવું.
બીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીને પગ અડી ગયો હોય તે ભોજન ખાવાલાયક રહેતું નથી. ગીતામાં આ પ્રકારના ભોજનને અયોગ્ય માનવામાં આવે છે. ગીતા અનુસાર જે ભોજનને ઠેસ વાગી હોય તે ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ કારણોસર આ ભોજન બિલ્કુલ પણ ના કરવું જોઈએ.
ત્રીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીમાંથી વાળ નીકળે તે ભોજન યોગ્ય માનવામાં આવતું નથી. આ પ્રકારનું ભોજન દૂષિત માનવામાં આવે છે. જે વ્યક્તિ આ ભોજન કરે તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે.
વધુ વાંચો: આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ મહિનો: ધન અને વૈભવમાં થશે વૃદ્ધિ
ચોથુ ભોજન-
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તે ભોજનને માદક પદાર્થ સમાન માનવામાં આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. આ થાળીમાં ત્રીજી વ્યક્તિ શામેલ થાય તો તેમની વચ્ચે અંતર ઊભું થવા લાગે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા