ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ધર્મ / bhishma pitamah told arjun that 4 types of food not eat according to geeta

ગીતા સાર / 4 પ્રકારના ભોજનથી થાય છે અકાળ મૃત્યુ..! ગીતામાં બતાવવામાં આવ્યા છે નિયમો

Published By: Vikram Mehta

Last Updated: 09:56 PM, 1 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે.

ADVERTISEMENT

સનાતન ધર્મમાં અનેક ધાર્મિક ગ્રંથ છે. આ ગ્રંથમાં ધર્મ અને જીવન સાથે જોડાયેલ અનેક વસ્તુઓ વિશે જણાવવામાં આવ્યું છે. આ ધાર્મિક ગ્રંથોમાં સાંસારિક અને વ્યાવહારિક જ્ઞાન વિશે જણાવવામાં આવ્યું છે. ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને 4 પ્રકારનું ભોજન ના કરવાની સલાહ આપી હતી. માનવામાં આવે છે કે, આ 4 પ્રકારનું ભોજન કરવાથી મનુષ્યને અકાળ મૃત્યુ પ્રાપ્ત થાય છે અને ઘરમાં દરિદ્રતા આવે છે. કયા પ્રકારનું ભોજન ના કરવું જોઈએ, તે અંગે અહીંયા વિગતવાર જણાવવામાં આવ્યું છે. 

પહેલુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, ભોજનની થાળીને પાર કરવામાં આવે તે ભોજન કીચડ સમાન માનવામાં આવે છે. ભૂલથી પણ આ પ્રકારના ભોજનનું સેવન ના કરવું જોઈએ. માનવામાં આવે છે. ભોજનની થાળી ભૂલથી પણ પાર કરવામાં આવે તો તે ભોજન જાનવરને ખવડાવી દેવું. 

બીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીને પગ અડી ગયો હોય તે ભોજન ખાવાલાયક રહેતું નથી. ગીતામાં આ પ્રકારના ભોજનને અયોગ્ય માનવામાં આવે છે. ગીતા અનુસાર જે ભોજનને ઠેસ વાગી હોય તે ભોજન કરવાથી ઘરમાં દરિદ્રતા આવે છે. આ કારણોસર આ ભોજન બિલ્કુલ પણ ના કરવું જોઈએ. 

ત્રીજુ ભોજન
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, જે ભોજનની થાળીમાંથી વાળ નીકળે તે ભોજન યોગ્ય માનવામાં આવતું નથી. આ પ્રકારનું ભોજન દૂષિત માનવામાં આવે છે. જે વ્યક્તિ આ ભોજન કરે તે વ્યક્તિ કંગાળ થઈ જાય છે. 

વધુ વાંચો: આ રાશિના જાતકો માટે લકી સાબિત થશે માર્ચ મહિનો: ધન અને વૈભવમાં થશે વૃદ્ધિ

ચોથુ ભોજન- 
ગીતા અનુસાર ભીષ્મ પિતામહે અર્જુનને જણાવ્યું છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તે ભોજનને માદક પદાર્થ સમાન માનવામાં આવે છે. સામાન્ય રીતે કહેવામાં આવે છે કે, પતિ અને પત્ની એક થાળીમાં ભોજન કરે તો તેમની વચ્ચે પ્રેમ વધે છે. આ થાળીમાં ત્રીજી વ્યક્તિ શામેલ થાય તો તેમની વચ્ચે અંતર ઊભું થવા લાગે છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
 

સંકળાયેલા મુદ્દાઓ

bhishma pitamah food not eat according to geeta કયુ ભોજન ના કરવું ગીતા સાર ભીષ્મ પિતામહ ભોજન નિયમ Geeta Pathan

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ