બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ભારત / asi officials started survey work in bhojshala after order of madhya pradesh

મધ્ય પ્રદેશ / 1000 વર્ષ જુની ભોજશાળાનો સર્વે શરુ, ASI ટીમ ઐતિહાસિક ભવનની અંદર પહોંચી

Arohi

Last Updated: 10:16 AM, 22 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Survey Work In Bhojshala: મધ્ય પ્રદેશ હાઈકોર્ટના ઈંદૌર બેંચ દ્વારા આદેશ આપ્યા બાદ એએસઆઈએ ભોજશાળામાં સર્વેનું કામ શરૂ કરી દીધુ છે. જોકે મુસ્લિમ પક્ષના લોકો આ સર્વેને રોકવા માટે સુપ્રીમ કોર્ટ પહોંચી ગયા છે અને તે આજથી જ સુનાવણીનો આગ્રાહ પણ કરશે.

મધ્ય પ્રદેશના ધારમાં આર્કિલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી ભોજશાળાનો સર્વે કરવા પહોંચી ગયા છે. એમપી હાઈકોર્ટની ઈંદૌર બેંચે નિર્ણય કર્યા બાદ ASIએ સર્વેનું આ કામ શરૂ કર્યું છે. હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનું એસએસઆઈ સર્વે કરે. હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.

જણાવી દઈએ કે કર્મતારી ત્યાં પહોંચી ચુક્યા છે અને તે એએસઆઈના તપાસ અધિકારીઓની સાથે કામ કરશે. તે જગ્યાની તલાશ પણ લેશે. જણાવી દઈએ કે સર્વે માટે હાઈ કોર્ટે કાર્બન ડેટિંગ સહિત નવીનતમ ટેક્નીકનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એએસઆઈ અધિકારીઓની તપાસ સદસ્યોની ટીમ 6 અઠવાડિયામાં સર્વેનો રિપોર્ટ આપશે.  

સુરક્ષાનો કડક પ્રબંધ 
ASIની ટીમ ટેક્નીકલ ઉપકરણો સાથે અંદર ગઈ છે. આ સર્વેને લઈને પરિસરની આસપાસ કડડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલથી ASIના નિષ્ણાંત શામેલ છે. આજ રમઝાનના જુમ્માની નમાન પણ થશે આ કારણે સુરક્ષા મોટી પ્રાથમિકતા છે. 

વધુ વાંચો: ભૂતાનના પારો એરપોર્ટ પર PM મોદીનું દબદભાભેર સ્વાગત, ખુદ રાજા સામે આવ્યાં

હિંદૂ સંગઠનો અનુસાર ધાર સ્થિત કમાલ મૌલાના મસ્ઝિદ હકીકતે માતા સરસ્વતી મંદિર ભોજશાળા છે. જેને 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુગલ આક્રાંતાઓએ તેને તોડી નાખ્યું હતું. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ