બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Arohi
Last Updated: 10:16 AM, 22 March 2024
મધ્ય પ્રદેશના ધારમાં આર્કિલોજીકલ સર્વે ઓફ ઈન્ડિયાના અધિકારી ભોજશાળાનો સર્વે કરવા પહોંચી ગયા છે. એમપી હાઈકોર્ટની ઈંદૌર બેંચે નિર્ણય કર્યા બાદ ASIએ સર્વેનું આ કામ શરૂ કર્યું છે. હાઈ કોર્ટે ગયા અઠવાડિયે જ આદેશ આપ્યો હતો કે ભોજશાળાનું એસએસઆઈ સર્વે કરે. હાઈકોર્ટના આ આદેશને મુસ્લિમ પક્ષના લોકોએ સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો છે.
જણાવી દઈએ કે કર્મતારી ત્યાં પહોંચી ચુક્યા છે અને તે એએસઆઈના તપાસ અધિકારીઓની સાથે કામ કરશે. તે જગ્યાની તલાશ પણ લેશે. જણાવી દઈએ કે સર્વે માટે હાઈ કોર્ટે કાર્બન ડેટિંગ સહિત નવીનતમ ટેક્નીકનો ઉપયોગ કરવાનો નિર્દેશ આપ્યો છે. એએસઆઈ અધિકારીઓની તપાસ સદસ્યોની ટીમ 6 અઠવાડિયામાં સર્વેનો રિપોર્ટ આપશે.
સુરક્ષાનો કડક પ્રબંધ
ASIની ટીમ ટેક્નીકલ ઉપકરણો સાથે અંદર ગઈ છે. આ સર્વેને લઈને પરિસરની આસપાસ કડડ સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે અને ગેટ પર મેટલ ડિટેક્ટર લગાવવામાં આવ્યા છે. આ ટીમમાં દિલ્હી અને ભોપાલથી ASIના નિષ્ણાંત શામેલ છે. આજ રમઝાનના જુમ્માની નમાન પણ થશે આ કારણે સુરક્ષા મોટી પ્રાથમિકતા છે.
વધુ વાંચો: ભૂતાનના પારો એરપોર્ટ પર PM મોદીનું દબદભાભેર સ્વાગત, ખુદ રાજા સામે આવ્યાં
હિંદૂ સંગઠનો અનુસાર ધાર સ્થિત કમાલ મૌલાના મસ્ઝિદ હકીકતે માતા સરસ્વતી મંદિર ભોજશાળા છે. જેને 1034માં રાજા ભોજે સંસ્કૃતના અભ્યાસ માટે બનાવ્યું હતું. પરંતુ બાદમાં મુગલ આક્રાંતાઓએ તેને તોડી નાખ્યું હતું.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા