બ્રેકિંગ ન્યુઝ
લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ
લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા
રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા
ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
Hiren
Last Updated: 10:25 PM, 23 December 2021
અલ્હાબાદ હાઈકોર્ટે અપીલ કરતા કહ્યું છે કે, તેઓ ઉત્તરપ્રદેશમાં થનારી આગામી વિધાનસભા ચૂંટણીમાં ત્રીજી લહેરથી જનતાને બચાવવા માટે રાજકીય પાર્ટીઓ દ્વારા ભીડ એકઠી કરીને થતી ચૂંટણી રેલીઓ પર રોક લગાવે.
હાઈકોર્ટે કહ્યું કે, રાજકીય પક્ષોને કહેવામાં આવે કે તેઓ ચૂંટણી પ્રચાર ટીવી અને સમાચાર પત્રોના માધ્યમથી કરે. પ્રધાનમંત્રીને અપીલ કરતા કોર્ટના જજે કહ્યું કે, તેઓ પાર્ટીઓની ચૂંટણી સભાઓ અને રેલીઓને રોકવા માટે કડક પગલા ભરે. પ્રધાનમંત્રી ચૂંટણી ટાળવા પર પણ વિચાર કરે, કારણ કે જાન હે તો જહાન હે.
જણાવી દઇએ કે બંગાળ ચૂંટણી દરમિયાન કોરોનાના વધતા કેસને જોતા રાહુલ ગાંધીએ પોતાની રેલીઓ રદ્દ કરી દીધી હતી. તેમણે બીજા નેતાઓને પોતાની રેલીઓ અને જનસભાને રદ્દ કરવાની અપીલ કરી હતી. રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, બીજા નેતા પણ આ રેલીઓના પરિણામ અંગે વિચારે.
ઉત્તરપ્રદેશમાં કોરોનાના 31 નવા કેસ
ઉત્તરપ્રદેશમાં કોરોનાના નવા કેસની સંખ્યા વધવા લાગી છે. ઉચ્ચ મુખ્ય સચિવ સ્વાસ્થ્ય અમિત મોહન પ્રસાદે ગુરૂવારે જણાવ્યું કે, પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં 1.91 લાખથી વધુ ટેસ્ટ કરાયા છે. તેમાંથી 31 નવા કેસ સામે આવ્યા છે અને 12 લોકો સાજા થયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા